- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે વડા પ્રધાન મોદી, આવો છે કાર્યક્રમ
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. પીએમ મોદી 26 અને 27 મેના રોજ ગુજરાત મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઇ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી.…
- નેશનલ
ભારતીય સેના અધિકારીનું લશ્કરી ક્ષમતા મુદ્દે મોટું નિવેદન, કહ્યું ભારતની રેન્જમાં સમગ્ર પાકિસ્તાન
નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં મચાવેલી તબાહીની પાકિસ્તાને ખુદ કબુલાત કરી છે. તેવા સમયે આર્મી એર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડીકુન્હાએ ભારતની લશ્કરી ક્ષમતા પર પ્રકાશ પાડ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સ્ટાલિનનો પત્ર: કેન્દ્ર-રાજ્યોનો જંગ ઉગ્ર બનશે
-ભરત ભારદ્વાજ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને ભાજપ વિરોધી પક્ષોની સરકારો ધરાવતાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખતાં રાજ્યો વિરુદ્ધ કેન્દ્ર સરકારનો જંગ ઘેરો બનવાનાં એંધાણ છે. સ્ટાલિને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : ઉપવાસ કરતા પહેલા અને પછી…જાણો આ મહત્વની વિગતો
સ્મૃતિ શાહ-મહેતા આ અગાઉ આપણે ‘ઉપવાસ’ના અનેકવિધ પાસાં જોઈ ગયાં આ વખતે જાણી લઈએ ઉપવાસ વિશે થોડી અજાણી, છતાં ઉપયોગી વાત, જેમકે… ઉપવાસની આગલી સાંજે શું જમી શકાય?અનાજ: રોટલી, ખીચડી અથવા થૂલી, વાત-પિત્તશામક શાકો (દૂધી, પરવળ, તૂરિયાં વગેરે…)પ્રવાહી: માપસરનું દૂધ,…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) એમ પ્રાણાયામના ત્રણ પ્રકારો છે.” (5) પ્રાણાયામના પ્રકારો મૂકવાની એક સર્વગ્રાહી પદ્ધતિ પણ છે: 1-5 : અનુલોમવિલોમ પ્રાણાયામના પાંચ પ્રકારો 6-9 : ભસ્રિકા પ્રાણાયામના ચાર પ્રકારો 10 : સૂર્યભેદન 11 : ચંદ્રભેદન 12 : દીર્ઘ પ્રાણાયામ 13…
- તરોતાઝા
ફોકસ : હાઈ હિલ એટલે હાઈ રિસ્ક
-નિલોફરમહિલાઓ માટે હાઈ હિલ ફેશન ક્યારેય જૂની નથી થતી. હાઈ હિલનું આકર્ષણ એટલું હોય છે કે પગ પર તેની નકારાત્મક અસર થવાની સાથેસાથે તે એડીની પીડા અને અસુવિધાજનક હોવા છતાં મહિલાઓમાં હાઈ હિલ પહેરવાનું આકર્ષણ ઓછું નથી થતું. મહિલાઓ તેમનાં…
- તરોતાઝા
મોજની ખોજ : ખોટું ન લાગે તો સાચું કઉં?
સુભાષ ઠાકર જેમ ગાઢ નિંદ્રામાં સૂતેલો કોઈ પણ ટોપાલાલ પોતાના નસકોરાં સાંભળી શકતો નથી એમ મૃત્યુ પછી ફોટોફ્રેમમાં ગોઠવાયેલા બાપુજી કશું સાંભળી શકતા નથી તો પછી આ બધા શ્રદ્ધાંજલિના ધખારા શું કામ?ખોટું ન લાગે તો સાચું કઉ? સાચુકલી શ્રદ્ધાંજલિ સાંભળીએ…
- અમદાવાદ
ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતના સતત હવામાનમાં ફેરફાર થઇ રહ્યો છે. જેમાં એક તરફ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં બે દિવસ હળવા થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે.…