- ઇન્ટરનેશનલ
લેબનાનના સંસદભવન નજીક ઈઝરાયેલની એર સ્ટ્રાઈક, 6ના મોત, 7 ઘાયલ
બૈરુત: ઇઝરાયલી આર્મી છેલ્લા એક વર્ષથી ગાઝામાં નરસંહાર કરી રહી છે, ગાઝાને બરબાદ કર્યા બાદ ઇઝરાયલ હવે લેબનાન (Israel attack on Lebanon) પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે ફરી એકવાર લેબેનોનની રાજધાની બૈરુત (Beirut) પર એર સ્ટ્રાઈક કરી છે,…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિત શર્મા બન્યો કૅપ્ટનોમાં કિંગ, વિરાટનો વિશ્વવિક્રમ તોડ્યો
કાનપુર: બાંગ્લાદેશના ટેસ્ટ ખેલાડીઓ પાકિસ્તાન ખાતેનો તાજેતરનો પ્રવાસ હંમેશાં યાદ રાખશે અને ત્યાર બાદ તેમણે ભારતની જે ટૂર કરી એ હંમેશાં ભૂલવાની કોશિશ કરશે, પણ ભૂલી નહીં શકે. નજમુલ શૅન્ટોની ટીમ પાકિસ્તાનને એની જ ધરતી પર ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી હરાવીને ઐતિહાસિક…
- આપણું ગુજરાત
ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસીટી ટ્રેન બંધઃ અનેક પ્રવાસી રઝળ્યાં
ભુજઃ કચ્છના વડા મથક ભુજથી અમદાવાદ વચ્ચે નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેનને વાજતે ગાજતે શરૂ કરવામાં આવતાં ભુજ-ગાંધીનગર ઈન્ટરસીટી ટ્રેન સેવાને આજથી વિધિવત્ રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. આ બાબતથી અજાણ અનેક પ્રવાસીઓ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા…
- નેશનલ
જ્ઞાનવાપી કેસઃ હાઇ કોર્ટે હિંદુ પક્ષને સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આદેશ
પ્રયાગરાજઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વજુખાનાના સર્વેક્ષણની માગણી કરતી રિવિઝન પિટિશન પર અલાહાબાદ હાઇકોર્ટે અરજદારના એડવોકેટને અગાઉના સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 22 ઓક્ટોબરે થશે. મંગળવારે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચમાં રાખી…
- નેશનલ
Jharkhandમાં રેલવેના પાટાને બોમ્બથી ઉડાવી દેવાયો, 40 મીટર દૂર પડયો હિસ્સો
ગોડ્ડા : ઝારખંડમાં(Jharkhand)રેલવેના પાટાને બોમ્બથી ઉડાવી દેવાની ઘટના બની છે. જેમાં ઝારખંડના ગોડ્ડાના લાલમટિયાથી ફરાક્કા (પશ્ચિમ બંગાળ)માં એનટીપીસી સુધી કોલસાના પરિવહન માટે પાથરેલા MGR ટ્રેકને બરહેતના રંગા ગામમાં ઘુટુટોલા પાસે મંગળવારે રાત્રે અસામાજિક તત્વો દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો હતો.…
- નેશનલ
2000 Rupees ની આટલા ટકા નોટો પરત આવી, હવે માત્ર આટલી જ નોટો બાકી
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ રૂપિયા 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની 19 મે 2023ના રોજ જાહેરાત કરી હતી. હાલ પણ આ નોટો પરત લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંકે તેને લગતી માહિતી જાહેર કરી…
- મનોરંજન
OMG! TMKOCવાળા દયાભાભીએ સલમાન ખાનની 65 કરોડની ઓફર ઠુકરાવી દીધી
સુપરસ્ટાર સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-18 6 ઓક્ટોબરથી કલર્સ ટીવી અને જિયો સિનેમા પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. દર્શકોમાં પણ આ શોને લઈને ભારે ઉત્તેજના છે. જોકે, શોના સ્પર્ધકોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એમ…
- મનોરંજન
તો શું રિતિક રોશને સબા આઝાદ સાથે બીજા લગ્ન કરી લીધા….! અભિનેતાની પોસ્ટે હલચલ મચાવી
બોલિવૂડ એક્ટર રિતિક રોશન લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર પાર્ટી અને વેકેશન પર સાથે જોવા મળે છે. રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. બંને પોતાના…
- આપણું ગુજરાત
Kirti Mandir ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી
પોરબંદર : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી (Gandhi Jayanti 2024)નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેવો સર્વધર્મ પ્રાર્થનામાં પણ સહભાગી થયા હતા. બાપુનો જીવન…
- ટોપ ન્યૂઝ
જેમણે પોતાના દીકરાનું પ્રમોશન અટકાવી દીધું હતું, આજે એ મહાન વડા પ્રધાનનો જન્મદિવસ
આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર અને વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની જેમ જ કદમાં નાના પણ જીવનમૂલ્યો અને કર્તવ્યોમાં મોટા એવા દેશના ત્રીજા વડા પ્રધાન લાલ બહારદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ…