- આપણું ગુજરાત

ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુઃ ગેનીબેને સંઘવીને આપ્યો સણસણતો જવાબ
અમદાવાદઃ ગુજરાતમાં મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુ છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે…
- આમચી મુંબઈ

મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ, મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત
મુંબઈઃ મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે. આમ છતાં દરરોજ મહિલાઓની છેડતીના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. હવે મહારાષ્ટ્રના પુણેમાંથી માનવતાને શર્મસાર કરતા સમાચાર આવ્યા છે. પુણેમાં ત્રણ લોકોએ 21 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો…
- નેશનલ

ઉત્તર પ્રદેશનામાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી, 10ના મોત
લખનઉ: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગત મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident in Mirzapur) સર્જાયો હતો, ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં થતા ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 10 શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે વારાણસીના…
- ટોપ ન્યૂઝ

Navratri Special: નવરાત્રીના બીજા દેવી બ્રહ્મચારિણીની પૂજાનું મહત્વ: કેવી રીતે પડ્યું દેવીનું આ નામ?
આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને બીજા દિવસે દેવી દુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે. બ્રહ્મા…
- ઇન્ટરનેશનલ

અબ્દુલ કાદિરના પુત્રની નિવૃત્તિ
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર અબ્દુલ કાદિરના 31 વર્ષીય પુત્ર ઉસમાન કાદિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.પાકિસ્તાન વતી એક વન-ડે અને પચીસ ટી-20 રમી ચૂકેલા ઉસમાન કાદિરે કુલ 32 વિકેટ લીધી હતી.ઉસમાન પણ પિતા અબ્દુલ કાદિરની જેમ લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ…
- સ્પોર્ટસ

મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’
મુંબઈ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે જુલાઈ-ઑગસ્ટની પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલમાં લડવાની લાયકાત ગુમાવી એને પગલે વિવાદમાં આવી ગઈ હતી અને તેને અનેક લોકોની સહાનુભૂતિ મળી હતી. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર અને ચાર બાળકોની…
- આપણું ગુજરાત

નોરતામાં રેઇનકોર્ટની જરૂર પડશે કે શું? હવામાન વિભાગે આપ્યો સંકેત
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસ ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતા છે કે, ગુજરાતમાં હવે આઠ દિવસ વરસાદ વરસશે કે નહીં? ત્યારે હવામાન વિભાગે આ અંગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ કોઇપણ…
- ધર્મતેજ

નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય
આજથી જ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ નવ દિવસ મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ રહેશે, કારણ કે આ નવરાત્રિ દરમિયાન બે મહત્ત્વના યોગ બની રહ્યા છે, જેને કારણે કેટલીક…









