- મનોરંજન
લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર, તેમની પુત્રવધૂ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ચર્ચિત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેના વ્યવસાયિક જીવન કરતાં…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી સામે કરગર્યા જસ્ટિન ટ્રુડો: કહ્યું કેનેડાના નાગરિકોની સુરક્ષાની ચિંતા
નવી દિલ્હી: લાઓસમાં આયોજિત આસિયાન સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટૂંકી વાતચીત થઈ. ટ્રુડોએ પોતે આ માહિતી આપી હતી. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો તંગ બન્યા છે, તેવા સમયે…
- આપણું ગુજરાત
રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
રાજકોટઃ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેર મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં…
- ટોપ ન્યૂઝ
Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ પર્વ શારદિય નવરાત્રીના સમાપન બાદ દશમના દિવસે વિજયા દશમીના રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયાદશમીની…
- સ્પેશિયલ ફિચર્સ
દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં
અમદાવાદઃ આજે રાવણના નાશ એટલે કે નકારાત્મક વૃત્તિ પર સકારાત્મક વૃત્તિ અને સત્કર્મોના વિજયનો પર્વ છે. આજનો દિવસ શુભ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે.…
- ટોપ ન્યૂઝ
દશેરા પર સંઘ-પ્રમુખનું સંબોધન: ‘દુર્બળ હિંદુ અત્યાચારને આમંત્રણ આપે છે’
નાગપુર: દશેરાના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. વિજયાદશમી પર્વના સંઘના કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ ભૂષણ ડૉ. કે. રાધાકૃષ્ણ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષેની જેમ…
- ટોપ ન્યૂઝ
“ટ્રેનનો સ્ટોપ ન હોવા છતાં લૂપ લાઇનમાં ઘૂસી અને….” તમિલનાડુ ટ્રેન અકસ્માત પર શું કહ્યું અધિકારીએ?
ચેન્નાઈ: તમિલનાડુમાં શુક્રવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં મૈસુર-દરભંગા એક્સપ્રેસ (Mysore-Darbhanga Express) અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. મૈસૂરથી બિહારના દરભંગા જઈ મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ ટ્રેનની (12578) ચેન્નાઈ નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન નજીક માલગાડી સાથે…
- મહારાષ્ટ્ર
Navi Mumbai Airport પર પહેલી ફ્લાઈટનું લેન્ડિંગ, કેનન સેલ્યુટ આપી
નવી મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સૌથી પહેલી ટ્રાયલ ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટના એરબેઝ સી295 ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું. અહીંના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત…
- નેશનલ
એક કર્મચારીની નોકરી માટે જ્યારે રતન ટાટાએ જહેમત ઉઠાવી…..
સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળાને કારણે થયેલી જાનહાનિને કોઈ ભૂલી શકે તેમ નથી. દુનિયાબરનો કોઇ પણ દેશ આ રોગચાળાથી બાકાત રહ્યો નહોતો. આ તે સમયગાળો હતો જ્યારે વિશ્વભરમાં જાણે કે કરફ્યુ લાગી ગયો હતો. લોકો ઘરની બહાર પગ મૂકવાથી પણ ડરતા…
- સ્પેશિયલ ફિચર્સ
પ્લેનમાં બેસેલી મહિલા સાથે અડપલા કરનારાને લેન્ડિંગ થતાં જ પોલીસ સ્ટેશનમાં લેન્ડ કરાયો
ચેન્નઈઃ મહિલાઓ સાથે ગેરવર્તણૂક થયાના કિસ્સા વારંવાર બનતા રહે છે. સ્કૂલ, કોલેજ, જાહેર પરિવહનના સાધનોમાં કે રસ્તે ચાલતી મહિલાઓ સુરક્ષિત ન હોવાનું બહાર આવતું રહે છે. આવી જ એક ઘટનામાં ફ્લાઈટમાં એક મહિલા સાથે સાથે બેસેલા પ્રવાસીએ અડપલાં કરવાની કોશિશ…