- આમચી મુંબઈ
શું સલમાન ખાન સાથેની નિકટતા બની બાબા સિદ્દીકીની મોતનું કારણ?
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ વિધાન સભ્ય અને NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી છે, અને તેમની પૂછપરછ ચાલુ છે.પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે આ…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારે અમદાવાદમાં ઝાપટા
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિદાય છતાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ ગુજરાતમાં દશેરાના દિવસે 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. દશેરાના દિવસે જામનગર, જૂનાગઢ, રાજકોટ, ખેડામાં…
- મનોરંજન
17 વર્ષે Shweta Bachchan નહીં, આ કારણે પડ્યું Abhishek-Aishwaryaના લગ્નજીવનમાં ભંગાણ?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણ માટે ફેન્સ ક્યારેય ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) તો ક્યારેક નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હવે આ માટે કોઈ ત્રીજું…
- સ્પેશિયલ ફિચર્સ
મીઠાપુરના એ લોકો હજુ નથી ભૂલ્યા રતન ટાટાની એ 28 વર્ષ પહેલાની મુલાકાત
હાલમાં જ રતન ટાટાના થયેલા નિધનથી સમગ્ર દેશમાં શોકમાં માહોલ છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગમાં પણ ટાટા ગ્રુપનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં લગભગ છેલ્લા પાંચેક દાયકાથી ટાટા ગ્રુપની પ્રથમ હરોળની કંપની ટાટા કેમિકલ્સ…
- મનોરંજન
લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર, તેમની પુત્રવધૂ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ચર્ચિત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેના વ્યવસાયિક જીવન કરતાં…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી સામે કરગર્યા જસ્ટિન ટ્રુડો: કહ્યું કેનેડાના નાગરિકોની સુરક્ષાની ચિંતા
નવી દિલ્હી: લાઓસમાં આયોજિત આસિયાન સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટૂંકી વાતચીત થઈ. ટ્રુડોએ પોતે આ માહિતી આપી હતી. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો તંગ બન્યા છે, તેવા સમયે…
- આપણું ગુજરાત
રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
રાજકોટઃ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેર મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં…
- ટોપ ન્યૂઝ
Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ પર્વ શારદિય નવરાત્રીના સમાપન બાદ દશમના દિવસે વિજયા દશમીના રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયાદશમીની…
- સ્પેશિયલ ફિચર્સ
દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં
અમદાવાદઃ આજે રાવણના નાશ એટલે કે નકારાત્મક વૃત્તિ પર સકારાત્મક વૃત્તિ અને સત્કર્મોના વિજયનો પર્વ છે. આજનો દિવસ શુભ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે.…