- ઉત્સવ
વિશેષ : અભ્યાસના દિવસોમાં જ જે વિદ્યાર્થીઓએ દુનિયા બદલી નાખી
-વીણા ગૌતમભાવિશ અગ્રવાલ, બાયજુ રવીન્દ્રન, દિવ્યા ગોકુલનાથ, રિતેશ અગ્રવાલ, લેરી પેજ, સર્ગેઈ બિન, ગ્રેટા થનબર્ગ. આખરે, આ બધામાં શું વિશેષતા છે? હા, આ બધાએ, કાં તો તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન અથવા તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, દુનિયાનો જબરદસ્ત વિકાસ કર્યો છે…
- આમચી મુંબઈ
સિદ્દીકી હત્યાના આરોપીઓએ કેવી રીતે વાય કેટેગરીની સુરક્ષા તોડી, નજીક જઈને ગોળી મારી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકની હત્યાના કેસથી સર્વત્ર સનસનાટી મચી ગઈ છે. લગભગ દરેકના મોઢે એક જ વાત ચર્ચાય છે કે વાય કેટેગરીની સુરક્ષા હોવા છતાં આરોપીએ એનસીપી નેતાને આટલી નજીકથી કેવી રીતે ગોળી…
- નેશનલ
BJPને આતંકવાદી પાર્ટી કહેવા પર ભડક્યા મોદી સરકારના મંત્રી, કોંગ્રેસ પર લગાવ્યો આ આક્ષેપ
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપને(BJP)આતંકવાદી પાર્ટી કહેવાના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આતંકવાદના ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો…
- નેશનલ
સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
લખનઊ: સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને દેહરાદૂનની જોલી ગ્રાન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની તબિયતની જાણ થતાં જ સીએમ યોગી આદિત્યનાથ રવિવારે ગોરખપુરના ગોરખનાથ મંદિરથી દેહરાદૂન જવા રવાના થયા હતા.સીએમ યોગી બપોરે 12.40 વાગ્યે…
- સ્પોર્ટસ
“આટલા રન ભારત માટે ઓછા છે”, પાકિસ્તાનના આ ખેલાડીને 297 રન ઓછા લાગ્યા
ગઈ કાલે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી T20 મેચ (IND vs BAN)માં ભારતીય ટીમે 133 રને જીત મેળવી હતી. આ મેચ ભારત માટે ઐતિહાસિક રહી, ભારતીય બેટ્સમેનોની શાનદાર બેટિંગ કરતા અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ…
- ઇન્ટરનેશનલ
ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ
નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ કેનેડા(Canada)સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે જસ્ટિન ટ્રુડોની સરકારને કડક સંદેશ આપ્યો છે. ભારતે કેનેડાને કડક સંદેશ આપતાં નિજ્જરની હત્યા સાથે જોડાયેલા નક્કર પુરાવા આપવા કહ્યું છે. તેમજ પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓને આજે આટલા રનનો માર્જિન સીધી સેમિ ફાઇનલમાં પહોંચાડી શકે…
શારજાહ: ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે અહીં ટી-20 વર્લ્ડ કપની અત્યંત મહત્વની મૅચ (સાંજે 7:30 વાગ્યાથી) રમાવાની છે. હરમનપ્રીત કૌરની ટીમ જો આજે ઑસ્ટ્રેલિયાને 61 કરતાં વધુ રનના માર્જિનથી હરાવશે તો ઑસ્ટ્રેલિયાને ઓળંગીને સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે.ભારત…
- આપણું ગુજરાત
ગુજરાતી માછીમારનું Pakistanની જેલમાં થયું મોત, પાર્થિવ દેહ વતન લવાયો
અમદાવાદ : પાકિસ્તાનની(Pakistan) જેલમાં બંધક એક ભારતીય માછીમારનું બીમારીથી મોત થયું હતું. ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ માદરે વતન લવાયો છે. 37 દિવસ પહેલા પાકિસ્તાનની જેલમાં થયું મોત ગીરનાં ઉનાં…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ
મુંબઈ: શનિવારે રાત્રે મુંબઈના બાંદ્ર ઇસ્ટમાં એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બાબા સિદ્દીકી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ…
- ઇન્ટરનેશનલ
સંયુક્ત રાષ્ટ્રમાં Israel વિરુદ્ધ ઉભું થયું ભારત, કહ્યું શાંતિ રક્ષકોની સુરક્ષા સર્વોપરી
નવી દિલ્હી : ઈઝરાયેલ(Israel) અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના લીધે સ્થિતિ ગંભીર બની છે. જ્યારે ઇઝરાયેલ-લેબનોન સરહદે બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ ભારત શનિવારે લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL)માં સૈન્યનું યોગદાન આપનારા દેશોમાં…