- આપણું ગુજરાત
ગુજરાતી માછીમારનું Pakistanની જેલમાં થયું મોત, પાર્થિવ દેહ વતન લવાયો
અમદાવાદ : પાકિસ્તાનની(Pakistan) જેલમાં બંધક એક ભારતીય માછીમારનું બીમારીથી મોત થયું હતું. ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ માદરે વતન લવાયો છે. 37 દિવસ પહેલા પાકિસ્તાનની જેલમાં થયું મોત ગીરનાં ઉનાં…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ
મુંબઈ: શનિવારે રાત્રે મુંબઈના બાંદ્ર ઇસ્ટમાં એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બાબા સિદ્દીકી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉની કોંગ્રેસ…
- ઇન્ટરનેશનલ
સંયુક્ત રાષ્ટ્રમાં Israel વિરુદ્ધ ઉભું થયું ભારત, કહ્યું શાંતિ રક્ષકોની સુરક્ષા સર્વોપરી
નવી દિલ્હી : ઈઝરાયેલ(Israel) અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના લીધે સ્થિતિ ગંભીર બની છે. જ્યારે ઇઝરાયેલ-લેબનોન સરહદે બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ ભારત શનિવારે લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL)માં સૈન્યનું યોગદાન આપનારા દેશોમાં…
- આમચી મુંબઈ
શું સલમાન ખાન સાથેની નિકટતા બની બાબા સિદ્દીકીની મોતનું કારણ?
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ વિધાન સભ્ય અને NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી છે, અને તેમની પૂછપરછ ચાલુ છે.પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે આ…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારે અમદાવાદમાં ઝાપટા
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિદાય છતાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ ગુજરાતમાં દશેરાના દિવસે 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. દશેરાના દિવસે જામનગર, જૂનાગઢ, રાજકોટ, ખેડામાં…
- મનોરંજન
17 વર્ષે Shweta Bachchan નહીં, આ કારણે પડ્યું Abhishek-Aishwaryaના લગ્નજીવનમાં ભંગાણ?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણ માટે ફેન્સ ક્યારેય ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) તો ક્યારેક નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હવે આ માટે કોઈ ત્રીજું…
- સ્પેશિયલ ફિચર્સ
મીઠાપુરના એ લોકો હજુ નથી ભૂલ્યા રતન ટાટાની એ 28 વર્ષ પહેલાની મુલાકાત
હાલમાં જ રતન ટાટાના થયેલા નિધનથી સમગ્ર દેશમાં શોકમાં માહોલ છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગમાં પણ ટાટા ગ્રુપનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં લગભગ છેલ્લા પાંચેક દાયકાથી ટાટા ગ્રુપની પ્રથમ હરોળની કંપની ટાટા કેમિકલ્સ…
- મનોરંજન
લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર, તેમની પુત્રવધૂ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ચર્ચિત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેના વ્યવસાયિક જીવન કરતાં…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી સામે કરગર્યા જસ્ટિન ટ્રુડો: કહ્યું કેનેડાના નાગરિકોની સુરક્ષાની ચિંતા
નવી દિલ્હી: લાઓસમાં આયોજિત આસિયાન સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટૂંકી વાતચીત થઈ. ટ્રુડોએ પોતે આ માહિતી આપી હતી. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો તંગ બન્યા છે, તેવા સમયે…