- નેશનલ
‘અસત્ય અને અન્યાયની જીત થશે…’ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીનો બફાટ
દિલ્હી: મુખ્ય પ્રધાન આતિશી માર્લેના (Delhi CM Atishi Marlena) ગઈ કાલે દસેરા નિમિતે આઈપી એક્સટેન્શન ખાતે આયોજિત રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિશીએ પણ મંચ પરથી સંબોધન કર્યું હતું, આ દરમિયાન આતિશીની જીભ લપસી હતી. આતિશીએ સંબોધનમાં કહ્યું અસત્યની…
- ઉત્સવ
કવર સ્ટોરી : હરિયાણામાં ભાજપની આબાદ વ્યૂહરચના.. જ્મ્મુ-કશ્મીરમાં ધર્મ આધારિત મતદાન અહીં પાસા કઈ રીતે પલટાયા..?
-વિજય વ્યાસઆ બંને રાજ્યોનાં એક્ઝિટ પોલ સદંતર ખોટાં પડ્યાં. એ પરથી સાબિત થાય છે કે અગાઉની ચૂંટણીઓની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલવાળા અંધારામાં નહીં, હવે તો ધોળે દિવસે પણ એમનાં નિશાન ચૂકી જાય છે! હરિયાણા તથા જમ્મુ- કાશ્મીર વિધાનસભાની…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : માતૃરૂપેણ સંસ્થિતા
-કલ્પના દવેદક્ષિણ મુંબઈના ભદ્રવિસ્તારમાં રહેતી ૪ વર્ષીય દિવ્યા શેઠનું મન આજે તેની માતાની સ્મૃતિવનમાં ભટકી રહ્યું હતું. એક તરફ વિગત થયેલી માતાની સ્મૃતિ તો બીજી તરફ માદુર્ગાની આરાધનામાં એનું હૈયું ચકડોળે ચઢ્યું હતું. દિવ્યા મનોમન વિચારી રહી હતી:- મારી વહાલી…
- ઉત્સવ
વિશેષ : અભ્યાસના દિવસોમાં જ જે વિદ્યાર્થીઓએ દુનિયા બદલી નાખી
-વીણા ગૌતમભાવિશ અગ્રવાલ, બાયજુ રવીન્દ્રન, દિવ્યા ગોકુલનાથ, રિતેશ અગ્રવાલ, લેરી પેજ, સર્ગેઈ બિન, ગ્રેટા થનબર્ગ. આખરે, આ બધામાં શું વિશેષતા છે? હા, આ બધાએ, કાં તો તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન અથવા તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, દુનિયાનો જબરદસ્ત વિકાસ કર્યો છે…
- આમચી મુંબઈ
સિદ્દીકી હત્યાના આરોપીઓએ કેવી રીતે વાય કેટેગરીની સુરક્ષા તોડી, નજીક જઈને ગોળી મારી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકની હત્યાના કેસથી સર્વત્ર સનસનાટી મચી ગઈ છે. લગભગ દરેકના મોઢે એક જ વાત ચર્ચાય છે કે વાય કેટેગરીની સુરક્ષા હોવા છતાં આરોપીએ એનસીપી નેતાને આટલી નજીકથી કેવી રીતે ગોળી…
- નેશનલ
BJPને આતંકવાદી પાર્ટી કહેવા પર ભડક્યા મોદી સરકારના મંત્રી, કોંગ્રેસ પર લગાવ્યો આ આક્ષેપ
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપને(BJP)આતંકવાદી પાર્ટી કહેવાના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આતંકવાદના ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો…
- નેશનલ
સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
લખનઊ: સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને દેહરાદૂનની જોલી ગ્રાન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની તબિયતની જાણ થતાં જ સીએમ યોગી આદિત્યનાથ રવિવારે ગોરખપુરના ગોરખનાથ મંદિરથી દેહરાદૂન જવા રવાના થયા હતા.સીએમ યોગી બપોરે 12.40 વાગ્યે…
- સ્પોર્ટસ
“આટલા રન ભારત માટે ઓછા છે”, પાકિસ્તાનના આ ખેલાડીને 297 રન ઓછા લાગ્યા
ગઈ કાલે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી T20 મેચ (IND vs BAN)માં ભારતીય ટીમે 133 રને જીત મેળવી હતી. આ મેચ ભારત માટે ઐતિહાસિક રહી, ભારતીય બેટ્સમેનોની શાનદાર બેટિંગ કરતા અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ…
- ઇન્ટરનેશનલ
ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ
નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ કેનેડા(Canada)સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે જસ્ટિન ટ્રુડોની સરકારને કડક સંદેશ આપ્યો છે. ભારતે કેનેડાને કડક સંદેશ આપતાં નિજ્જરની હત્યા સાથે જોડાયેલા નક્કર પુરાવા આપવા કહ્યું છે. તેમજ પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓને આજે આટલા રનનો માર્જિન સીધી સેમિ ફાઇનલમાં પહોંચાડી શકે…
શારજાહ: ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે અહીં ટી-20 વર્લ્ડ કપની અત્યંત મહત્વની મૅચ (સાંજે 7:30 વાગ્યાથી) રમાવાની છે. હરમનપ્રીત કૌરની ટીમ જો આજે ઑસ્ટ્રેલિયાને 61 કરતાં વધુ રનના માર્જિનથી હરાવશે તો ઑસ્ટ્રેલિયાને ઓળંગીને સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે.ભારત…