- આપણું ગુજરાત

Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસમા ત્રણ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો
લોધીકા : રાજકોટ(Rajkot) જિલ્લાના લોધીકામાં વિધાર્થી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શાળાના શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરતા એક વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી. ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ…
- નેશનલ

“આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ કોઈને કોઈ ભારતીય એરલાઈન્સને બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ (Bomb Threats in flights) મળી રહી છે, જેને કારણે ઘણી ફ્લાઈટ્સની ઈમરજન્સી લેન્ડીંગ કરવવાની ફરજ પડી હતી. આ ધમકીઓને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. આ…
- મનોરંજન

આ બિઝનેસમેન બન્યો કરણ જોહરનો પાર્ટનર! ધર્મા પ્રોડક્શન્સનો 50% હિસ્સો ખરીદ્યો
મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહર(Karan Johar)ની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ(Dharm Production)નો મોટો હિસ્સો અદાર પૂનાવાલા(Adar Poonawala)એ ખરીદી લીધો છે. પૂનાવાલાની સેરેન એન્ટરટેઈનમેન્ટે ધર્મા પ્રોડક્શન્સનો હિસ્સો ખરીદવાની રેસમાં રિલાયન્સ અને સારેગામાને માત આપી હતી. સેરેન એન્ટરટેઈનમેન્ટે ₹1000 કરોડમાં ધર્મા પ્રોડક્શન્સમાં 50%…
- આપણું ગુજરાત

Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત
જામજોધપુર : જામનગર(Jamanagar) જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં ડુબી જવાની બે ઘટના બની છે. ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને…
- નેશનલ

કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાતના મોત, આ રીતે કર્યો હુમલો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈ કાલે થયેલા આતંકી હુમલા (Terrorist attack in Kashmir)માં મૃતકોની લોકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. મૃતકોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પ્રવાસી શ્રમિકો ઉપરાંત એક કાશ્મીરી ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આતંકવાદીઓએ રવિવારે સાંજે શ્રીનગર-લેહ નેશનલ…
- આપણું ગુજરાત

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં એકનુ મોત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ વરસ્યો…
- નેશનલ

Delhi Blast અંગે ગૃહ વિભાગે રિપોર્ટ માંગ્યો, NIA ને તપાસ સોંપવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીમાં દિવાળી પૂર્વે થયેલા બ્લાસ્ટ (Delhi Blast)બાદ તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે રવિવારે થયેલા બ્લાસ્ટની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્સીને(NIA)સોંપવામાં આવી છે. આ ઉપરાંત બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે…
- નેશનલ

દેશમાં દાળના ભાવ નિયંત્રણ માટે વધારાશે આયાત, છ મહિનામાં દાળની આયાતમાં 73 ટકાનો વધારો
નવી દિલ્હી : દેશમાં વિવિધ પાકોના મામલે આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારે અનેક પ્રકારની સબસિડી યોજનાઓ પણ શરૂ કરી છે. આમ છતાં દેશ પાક ઉત્પાદન મામલે આત્મનિર્ભર નથી બન્યો. જે દેશના અલગ અલગ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પંગારકર જાલનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયો છે. 5 સપ્ટેમ્બર 2017 ના રોજ, પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પત્રકાર ગૌરી…









