- નેશનલ
Jammu Kashmir પોલીસની મોટી કાર્યવાહી, બાબા હમાસ આંતકી સંગઠનના મોડ્યુલને નષ્ટ કર્યું
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir) પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ બ્રાન્ચ (CIK) એ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા નવા આતંકવાદી સંગઠન વિરુદ્ધ દરોડા પાડ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન એલઈટીની શાખા ગણાતા આ જૂથને ખતમ કરવા માટે મંગળવારે ઘાટીના અનેક જિલ્લાઓમાં દરોડા પાડવામાં…
- નેશનલ
IAS અધિકારીએ મંદિરોના લાઉડસ્પીકરને કારણે ધ્વનિ પ્રદૂષણ સામે સવાલ ઉઠાવ્યા, હિંદુ સંગઠનો નારાજ
ભોપાલ: મંદિરો અને મસ્જીદોમાં લગાવવામાં આવતા લાઉડસ્પીકરમાંથી નીકળતા આવાજનો વિવાદ (Loudspeakers in Mandir and Masjid) વર્ષો જુનો છે. એવામાં મંદિરોમાં લગાવેલા લાઉડસ્પીકર અંગે એક IAS અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાબતે મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં વિવાદ ઉભો થયો છે. IAS ઓફિસર શૈલબાલા…
- સ્પોર્ટસ
IPL 2025: CSK ધોનીને રિટેન કરશે કે છોડી દેશે? ટીમ મેનેજમેન્ટ આ વાતે મુંજવણમાં
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 2025ની સિઝનમાં મોટા ફેરફારો જોવા મળશે, આગામી સિઝન પહેલા ખેલાડીઓનું મેગા ઓકશન (IPL Mega auction) યોજવાનું છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે જે ખેલાડીઓની રિટેન કરવાના છે તેમની યાદી આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરવાની…
- આમચી મુંબઈ
મિલિંદ નાર્વેકરે અમિત શાહને શુભેચ્છા પાઠવી, રાજકીય વર્તુળોમાં ચર્ચા
મુંબઇઃ કોઇની બર્થ ડે આવે એટલે એને શુભેચ્છા પાઠવવી એવો આજકાલનો ટ્રેન્ડ છે, જેને બધા જ ફોલો કરતા હોય છે પણ રાજકારણમાં જ્યારે બે વિરોધી પાર્ટીના નેતાઓ એકબીજાને બર્થ ડેની શુભેચ્છા આપે ત્યારે તેના ગુઢાર્થો અલગ હોય છે. હાલમાં આવું…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ -૯૩
-કિરણ રાયવડેરાહવે આ બુલેટના આધારે આપણે કોણ ખૂની છે એ તો પુરવાર નહીં કરી શકીએ પણ કોણે ખૂન કરવાનો પ્રયાસ નથી કર્યો એ સાબિત કરી શકશું… ‘કબીર, કહાનીમાં ટિવસ્ટ હવે આવે છે. ગાયત્રીએ પણ રિવોલ્વર ચલાવી હતી એ ખરું ,…
- તરોતાઝા
આરોગ્ય વીમામાં કૅશલેસ ક્લેમ કઈ રીતે કરી શકાય ? એના આ મહત્વના મુદ્દા જાણી લો…
-નીશા સંઘવીઆરોગ્ય વીમો એટલે કે મેડિક્લેમ પૉલિસીમાં ક્લેમ કરવો ન પડે એ જ ઈચ્છનીય સ્થિતિ છે, પરંતુ ન કરે નારાયણ ને કોઈ બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો એ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એ વિશે આજે વાત કરીએ…..…
- ટોપ ન્યૂઝ
યુપીના બુલંદશહેરમાં સિલિન્ડર Blast, ત્રણ મહિલા સહિત 6 લોકોના મોત
બુલંદશહેર : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા રિયાઝુદ્દીનના ઘરમાં અચાનક સિલિન્ડર ફાટ્યો (Blast)હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી…
- ઇન્ટરનેશનલ
BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી રશિયા જવા રવાના, આ નેતાઓ સાથે કરશે બેઠક
નવી દિલ્હી: રશિયા કઝાન શહેરમાં યોજાનાર બે દિવસીય બ્રિક્સ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઇ ગયા છે. બ્રિક્સ સંમેલનની સાથે સાથે વડા પ્રધાન મોદી રશિયામાં કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બ્રિક્સ સંમેલન આજથી એટલે કે…
- આપણું ગુજરાત
Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસમા ત્રણ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો
લોધીકા : રાજકોટ(Rajkot) જિલ્લાના લોધીકામાં વિધાર્થી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શાળાના શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરતા એક વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી. ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ…
- નેશનલ
“આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ કોઈને કોઈ ભારતીય એરલાઈન્સને બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ (Bomb Threats in flights) મળી રહી છે, જેને કારણે ઘણી ફ્લાઈટ્સની ઈમરજન્સી લેન્ડીંગ કરવવાની ફરજ પડી હતી. આ ધમકીઓને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. આ…