- IPL 2025
મુંબઈ આજે પંજાબ સામે જીતે એટલે ટૉપ-ટૂમાં
જયપુરઃ અહીં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઇપીએલ (IPL-2025)ની મહત્ત્વની લીગ મૅચ છે જેમાં જીતનારી ટીમ પ્લે-ઑફના ટોચના બે સ્થાન (TOP-2)માં પ્રવેશ મેળવી લેશે. પ્લે-ઑફની ચાર ટીમમાંથી ટૉપ-2માં પહોંચાનારી બે ટીમ વચ્ચે ગુરુવાર,…
- ભુજ
મુંબઈથી કચ્છ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં નશેડી યુવકો ઘુસી આવતા બબાલ, મુસાફરોએ ચેન ખેંચી તો…
ભુજઃ કચ્છને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડનારી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે સરહદી કચ્છમાં શરાબ સહિતના માદક પદાર્થો ઘુસાડવાની નાપાક પ્રવૃત્તિ અવારનવાર બહાર આવતી રહે છે. તેવામાં ગત રાત્રે આ ટ્રેનના રિઝર્વ કોચમાં નશામાં ધૂત શખ્સો ઘુસી આવતાં ભારે બબાલ…
- ઇન્ટરનેશનલ
ભારતના રેસિંગ કાર ડ્રાઇવર કુશ મૈનીએ ઇતિહાસ રચ્યો
મૉન્ટે કાર્લો: બેંગ્લૂરુમાં જન્મેલો ફોર્મ્યુલા-2 ડ્રાઇવર કુશ મૈની (Kush Maini) યુરોપના મૉનેકોમાં F-2 રેસિંગ કારની હરીફાઈ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. 24 વર્ષીય રેસિંગ કાર ડ્રાઈવર કુશ મૈનીએ 24મી મેએ ફોર્મ્યુલા-ટૂ સ્પ્રિન્ટ રેસ જીત્યા બાદ આ અપ્રતિમ સિદ્ધિ મેળવી છે.યુરોપમાં…
- ધર્મતેજ
મારા રાજ્યમાં પશુબલી હરગીઝ નહીં આપી શકાય
વિશેષ -ભારતી શાહ (ગતાંકથી ચાલુ)શ્રી હેમચંદ્રાચાર્ય તે જ સાંજે પાટણથી વિહાર કર્યો અને કુંવારી સરસ્વતી નદીના નિર્જન કાઠે સિદ્ધપુરમાં સૂરિદેવે પહ્માસન લગાવી સૂરિમંત્રનાં ધ્યાનમાં પરોવાઈ ગયા. ત્રીજી રાતે સૂરિમંત્રની બીજી પીઠિકાની અધિષ્ઠાયકદેવીએ ત્રિભુવનસ્વામીનીએ ગુરુદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ગુરુદેવે તેમને કુમારપાળના…
- ધર્મતેજ
અહિંસા પરમો ધર્મ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સ્વાધ્યાયને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવી જીવોના ગુણમાં અહિંસાનો સમાવેશ કરે છે, તેને સમજીએ. અહિંસા શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે, જ્યાં ‘હિંસા’ એટલે જડ કે ચેતન માટે નુકસાન અથવા આઘાતજનક પ્રવૃત્તિ ! અને ‘અ’…
- ધર્મતેજ
આખા જગતનો અવાજ સાંભળતો મનુષ્ય, પોતાના આત્માનો અવાજ સાંભળતો નથી…
ફોકસ -રાજેશ યાજ્ઞિક મનુષ્યના જીવનમાં શ્રવણ અર્થાત સાંભળવાનું બહુ મહત્ત્વ છે. એ તો સર્વવિદિત છે જ કે મનુષ્ય માતાના ગર્ભમાં પણ શીખતો હોય છે. સાત કોઠાનું યુદ્ધ માતાને સંભળાવતા ભગવાન કૃષ્ણની વાત ગર્ભમાં રહેલો અભિમન્યુ સાંભળીને નિપુણ બની ગયો તે…
- રાજકોટ
TRP અગ્નિકાંડની પ્રથમ વરસીઃ ન્યાય માટે કોંગ્રેસે પીડિત પરિવારો સાથે ઘટનાસ્થળે કર્યા હવન
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં 25 મે, 2024 ના રોજ બનેલા હૃદયદ્રાવક અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આથી,…