- આપણું ગુજરાત
ભરૂચમાં પણ ભોપાલ જેવી દુર્ઘટના સર્જાશે! કંપનીએ ઝેરી ગેસ છોડતા ગ્રામજનોમાં રોષ
ભરૂચના દહેજ GIDCમાં આવેલી એક કંપનીએ નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. અહેવાલ મુજબ સ્થાનિકોની ફરિયાદ છે કે, GIDC માં આવેલી એક ફેક્ટરી દ્વારા દરરોજ રાત્રે ગેસ છોડવામાં આવે છે, જેને કારણે ફેક્ટરીની આસપાસ રહેતા લોકો આંખમાં બળતરા થવા લાગે…
- આમચી મુંબઈ
બેરોજગાર યુવાનોના બેંક ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની લેવડદેવડ
નાશિકમાં એક ચોંકાવનારી ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ છે. નાશિક જિલ્લાના માલેગાંવ ખાતે મર્ચન્ટ બેંકની શાખામાં એવી ઘટના બની છે જેના કારણે લોકો ચોંકી ગયા છે. નાસિકના માલેગાંવ ખાતેની મર્ચન્ટ બેંકની શાખામાં શહેરના બેરોજગાર યુવાનોના ખાતામાંથી છેલ્લા પંદરથી વીસ દિવસમાં…
- ટોપ ન્યૂઝ
‘યાસીન મલિકનો મુદ્દો સંસદમાં ઉઠાવો…’ યાસીનની પત્નીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JFLF)ના વડા યાસીન મલિક(Yasin Malik)ની પત્ની મુશાલ હુસૈન મલિકે (Mushaal Hussain Malik) લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ને પત્ર લખ્યો છે. મુશાલે પત્રમાં જેલમાં બંધ યાસીનનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની માંગ કરી છે. મુશાલે દાવો…
- સ્પોર્ટસ
લંડનના રસ્તા પર આ શું કરતો જોવા મળ્યો Virat Kohli, Anushka Sharmaએ બર્થડે પર શેર કર્યો ફોટો…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ત્યારે તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ખૂબ જ ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. અનુષ્કાએ સોશિયલ મીડજિયા પર કિંગ કોહલીનો અકાય અને વામિકા…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ -૧૦૫
કબીર લાલ, તેં અને આ છોકરી ગાયત્રી- બંનેએ મારી બાજી ઊંધી વાળી દીધી છે… હવે જો હું તમને લોકોને જીવતાં છોડું તો તો હું બધી બાજુથી હારું ,જે હું બરદાશ્ત નહીં કરી શકું…માટે આજે તમને બંનેને પતાવી દઉં એટલે બાકીની…
- સ્પોર્ટસ
Birthday Virat Kohli: 36 વર્ષનો થયો કિંગ કોહલી, ક્રિકેટના આ મોટા રેકોર્ડ કર્યા પોતાના નામે
મુંબઈ: વિશ્વના સૌથી મહાન બેટ્સમેનમાં જેની ગણતરી થાય છે એવા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 36મો જન્મદિવસ (Virat Kohklis Birthday) છે. કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ તેણી કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે,…
- ટોપ ન્યૂઝ
Supreme Court: કોઈની અંગત મિલકત પર સરકાર કબજો કરી શકે ? સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો
નવી દિલ્હીઃ શું સરકાર કોઈની અંગત મિલકત લોકકલ્યાણ માટે લઈ શકે ? આ મામલે સુપ્રીમ કોર્ટનો(Supreme Court)નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ન કહી શકાય. જાહેર હિતમાં ખાનગી મિલકતની સમીક્ષા થવી જોઈએ. સુપ્રીમ…
- આપણું ગુજરાત
Ahmedabadમાં ગુનાખોરો બેફામ બન્યા, વિરમગામમાં પીએસઆઈની બુટલેગરે ગાડી ચડાવી હત્યા કરી
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. વધુ એકવાર પોલીસ પર ગાડીચલાવી હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે સ્ટેટમોનિટરિંગ સેલના પીએસઆઈ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું છે. પીએસઆઈ કાર્યવાહી…
- નેશનલ
રૂ. 6970 કરોડ હજુ પણ લોકો પાસે… RBI નું રૂ. 2000 ની નોટ પર અપડેટ
દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં હિંદુ મંદિર પર હુમલા અંગે વિદેશ પ્રધાને ચિંતા વ્યક્ત કરી, બંને દેશોના સંબંધો વધુ બગડશે!
ટોરંટો: કેનેડાના બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિર પર હુમલાના ઘેરા પ્રતીધાતો (Attack on Hindu Temple in Canada)પડી રહ્યા છે, હિંદુ સમુદાયના લોકો મંદિરમાં તિરંગા અને ભગવા ધ્વજ સાથે ઉમટી રહ્યા છે. વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે (S Jaishankar) પણ આ ઘટના અંગે…