-  નેશનલ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લધુમતી સંસ્થાના દરજ્જા બાબતે Suprme Court નો મોટો ચુકાદો
નવી દિલ્હી : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના(AMU)લઘુમતી દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી દરજ્જાને પાત્ર છે. ધાર્મિક સમુદાયો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી શકે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એએમયુ હાલમાં લઘુમતી સંસ્થા…
 -  સ્પોર્ટસ

વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, અસંખ્ય ચાહકોને મૂકી દીધા ચિંતામાં…
નવી દિલ્હી: ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક વિરાટ કોહલીએ તેના નવા મૅનેજમેન્ટ વેન્ચર ‘સ્પોર્ટિંગ બિયૉન્ડ’ વિશેની જાહેરાત કરી છે. આ જાહેરાતને લઈને તેના અસંખ્ય ચાહકોને આશ્ચર્ય થયું છે.કોહલીએ પોતે એક મોટી જાહેરાત કરી રહ્યો છે એવો મીડિયામાં સંકેત આપ્યો ત્યારે…
 -  આમચી મુંબઈ

‘પ્રમોદ મહાજનની હત્યા પાછળ મોટું ષડ્યંત્ર’, પૂનમ મહાજને આ મોટી માંગ કરી
મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ પૂનમ મહાજ (Punam Mahajan)ને તેમના પિતા અને ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની હત્યા અંગે (Pramod Mahajan murder case) મોટો દાવો કયો છે. પૂનમ મહાજને તમેના પિતાની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત…
 -  સુરત

Suratમાં યુવકે કર્યો ચોથા માળેથી આત્મ હત્યાનો પ્રયાસ, આ કારણ જવાબદાર
સુરત : ગુજરાતના સુરતના(Surat) એક અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પારિવારિક ઝઘડાથી કંટાળીને એક યુવક ઇમારતના ચોથા માળની બારીની છત પર ચઢી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો. આ ઘટના સુરત જિલ્લાના નનસાડ…
 -  આપણું ગુજરાત

Jalaram Jayanti 2024: વીરપુરમાં ઉજવવામાં આવી રહી છે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ, જાણો મહત્વ
રાજકોટ : ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ(Jalaram Jayanti 2024) આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ ધૂમધામથી ઉજવણી છે. હિંદુ કેલેન્ડરમાં કારતક મહિનાના શુક્લ પક્ષની સાતમની…
 -  આપણું ગુજરાત

Gujarat માં હવામાન વિભાગે આગામી સપ્તાહે માટે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે શિયાળાની શરૂઆત થઇ છે. જેમાં રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીની અસર સવારે જોવા મળી રહી છે. ત્યારે આ દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.…
 -  નેશનલ

Yogi Aditynathના આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસના પણ એ જ હાલ થશે જે આર્ટીકલ 370ના થયા
લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(Yogi Aditynath) ગુરુવારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવાના બંને પક્ષોની આહવાનની આકરી ટીકા કરી હતી. મુખ્યમંત્રીએ અખિલ ભારતીય ભોજપુરી સમાજ…
 
 








