- આપણું ગુજરાત
Jalaram Jayanti 2024: વીરપુરમાં ઉજવવામાં આવી રહી છે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ, જાણો મહત્વ
રાજકોટ : ગુજરાતના વીરપુર ખાતે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ(Jalaram Jayanti 2024) આજે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. જલારામ જયંતિ પર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખુબ ધૂમધામથી ઉજવણી છે. હિંદુ કેલેન્ડરમાં કારતક મહિનાના શુક્લ પક્ષની સાતમની…
- આપણું ગુજરાત
Gujarat માં હવામાન વિભાગે આગામી સપ્તાહે માટે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે શિયાળાની શરૂઆત થઇ છે. જેમાં રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીની અસર સવારે જોવા મળી રહી છે. ત્યારે આ દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.…
- નેશનલ
Yogi Aditynathના આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસના પણ એ જ હાલ થશે જે આર્ટીકલ 370ના થયા
લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(Yogi Aditynath) ગુરુવારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવાના બંને પક્ષોની આહવાનની આકરી ટીકા કરી હતી. મુખ્યમંત્રીએ અખિલ ભારતીય ભોજપુરી સમાજ…
- નેશનલ
Aishwarya Bachchan અને Abhishek Bachchanને લઈને આવી મહત્ત્વની અપડેટ, જાણી લો શું છે?
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ડિવોર્સની અફવાઓને કારણે ખૂબ જ ચર્ચામાં છે ત્યારે બંનેને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને તેમના ફેન્સ ખુશીથી ઉછળી પડશે. મળી રહેલી માહિતી પ્રમાણે ઐશ્વર્યા…
- ધર્મતેજ
દેવદિવાળીએ વિષ્ણુજી ઉઠશે ચાર મહિનાની નિંદ્રામાંથી અને કરશે આ રાશિઓ પર કૃપા
દિવાળી જેટલું જ મહત્વ દેવદિવાળી એટલે કે દેવ ઉઠની એકાદશીનું હોય છે. અમુક રાજ્યોમાં દેવોત્થાન તો અમુક રાજ્યોમાં દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવાય છે. આ દિવસથી ચર્તુમાસનો અંત થાય છે અને લગ્ન, મુંડન સહિતના તમામ શુભકાર્યો શરૂ થાય છે.આ…
- મનોરંજન
આલિયા-રણબીરની રાહા થઈ બે વર્ષની, બર્થ ડે પાર્ટીમાં કરી ધીંગામસ્તી
બોલિવૂડનું સ્વીટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરનો બીજો જન્મદિવસ 6 નવેમ્બર, 2022ના રોજ હતો. આલિયા અને રણબીરે તેમની પુત્રી રાહાના 2જા જન્મદિવસની ઉજવણી જંગલ-થીમ આધારિત પાર્ટી સાથે કરી હતી. જેમાં તેમના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી…
- આપણું ગુજરાત
ભરૂચમાં પણ ભોપાલ જેવી દુર્ઘટના સર્જાશે! કંપનીએ ઝેરી ગેસ છોડતા ગ્રામજનોમાં રોષ
ભરૂચના દહેજ GIDCમાં આવેલી એક કંપનીએ નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. અહેવાલ મુજબ સ્થાનિકોની ફરિયાદ છે કે, GIDC માં આવેલી એક ફેક્ટરી દ્વારા દરરોજ રાત્રે ગેસ છોડવામાં આવે છે, જેને કારણે ફેક્ટરીની આસપાસ રહેતા લોકો આંખમાં બળતરા થવા લાગે…
- આમચી મુંબઈ
બેરોજગાર યુવાનોના બેંક ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની લેવડદેવડ
નાશિકમાં એક ચોંકાવનારી ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ છે. નાશિક જિલ્લાના માલેગાંવ ખાતે મર્ચન્ટ બેંકની શાખામાં એવી ઘટના બની છે જેના કારણે લોકો ચોંકી ગયા છે. નાસિકના માલેગાંવ ખાતેની મર્ચન્ટ બેંકની શાખામાં શહેરના બેરોજગાર યુવાનોના ખાતામાંથી છેલ્લા પંદરથી વીસ દિવસમાં…