- આપણું ગુજરાત
પ્લેસમેન્ટ માટે નવા કપડાં સિવડાવવા ગયેલા યુવાનની નજીવી બાબતે હત્યાથી ખળભળાટ
અમદાવાદઃ ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી વાહન ચલાવતા વાહનચાલકો તમે બીજા શહેરોમાં પણ મળી જશે. ગુજરાતનું અમદાવાદ પણ આનાથી પર નથી. હાઈ કોર્ટે ટ્રાફિક પોલીસને આ મામલે ઘણા નિર્દેશો પણ આપ્યા છે, પરંતુ વાહનચાલકોની પોતાની પણ જવાબદારી હોય છે. જોકે અમદાવાદમાં…
- મનોરંજન
Mukesh Ambani વિના આ કોની સાથે ઉદયપુરમાં મસ્તી કરતાં જોવા મળ્યા Nita Ambani?
જીવનના છ દાયકાની સફર ખેડ્યા બાદ પણ આજની તારીખમાં પણ દીકરી ઈશા અંબાણી અને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને સુંદરતા અને ફેશનના મામલામાં ટક્કર આપી રહેલાં નીતા અંબાણી (Nita Ambani) ફરી એક વખત તેમની કમાલની સેન્સને કારણે ચર્ચામાં આવ્યા…
- મનોરંજન
58 વર્ષે Salman Khan પરણશે આ જાણીતી ઈન્ડિયન એથ્લિટને…
બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) 58 વર્ષની ઉંમરે પણ મોસ્ટ એલિજેબલ બેચલરમાંથી એક છે અને ભાઈજાન હંમેશા પોતાના સિંગર રિલેશનશિપ સ્ટેટસને કારણે લાઈમલાઈટમાં પણ રહે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનના લગ્નને લઈને અટકળો તેજ થઈ ગઈ…
- નેશનલ
હત્યા કે આત્મહત્યા ? Etawahમાં સોના-ચાંદીના વેપારીની પત્ની અને ત્રણ બાળકોની લાશ મળી
ઇટાવા : ઉત્તરપ્રદેશના ઇટાવાના(Etawah) હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સોના-ચાંદીનો વેપારીએ પોતાની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રને ઝેરી પદાર્થ ખવડાવીને કથિત રીતે હત્યા કરી હોવાની બાબત પ્રકાશમાં આવી છે.ત્યાર બાદ પોતે પણ ટ્રેન નીચે કૂદીને આત્મ હત્યાનો…
- વેપાર
Mukesh Ambani આ રાજ્યમાં કરશે 65,000 કરોડનું રોકાણ, રોજગારીની તકો વધશે
મુંબઇ : મુકેશ અંબાણીની(Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આંધ્ર પ્રદેશમાં 500 બાયોગેસ પ્લાન્ટ માટે રૂપિયા 65,000 કરોડના રોકાણની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ રાજ્યમાં પડતર જમીન પર આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં દરેક પ્લાન્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 130 કરોડ…
- આપણું ગુજરાત
Girnar Lili Parikrma : ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મૃત્યુ
જુનાગઢ: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા(Girnar Lili Parikrma )આયોજિત થતી હોય છે. જો કે આ વર્ષે ભક્તોના ધસારાને જોતા 24 કલાક પૂર્વે પરિક્રમાનો માર્ગ ખૂલ્લો મૂકી દીધો છે. તેમજ આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ…
- આપણું ગુજરાત
Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં, સ્ટેન્ટ મુકતા બે દર્દીના મોતનો આક્ષેપ
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ બે દર્દીના મોતના મામલે વિવાદના ઘેરામાં આવી છે. જેમાં મૃતકના સગાઓએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં…
- આમચી મુંબઈ
ભાજપનો ધર્માન્તરણ વિરોધી કાયદાનો વાયદોઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તીઓ કેમ ચિંતામાં મૂકાયા
મુંબઇઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તી સમુદાયને આ ચૂંટણીની મોસમમાં મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્માંતરણ વિરોધી કાયદાઓ અને લઘુમતી ક્વોટા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના તાજતરના નિવેદનોએ ચિંતા પેદા કરી કરી છે. અમિત શાહે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા…
- સ્પોર્ટસ
કેપ્ટન રોહિતે ફરી ડૅડી બનવાના ‘અંગત કારણસર’ લીધી રજા!
મુંબઈ: ટીમ ઈન્ડિયા તેના આગામી પડકારનો સામનો કરવા ઑસ્ટ્રેલિયા જવા રવાના થઇ ગઇ છે. ન્યુ ઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સહન કર્યા બાદ શરમનો સામનો કરી રહેલી ભારતીય ટીમ હવે ઑસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ…
- ટોપ ન્યૂઝ
Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા
નવી દિલ્હી : ઝારખંડમાં(Jharkhand) વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્વે ઇડી એકશનમાં આવી છે. જેમાં ઇડીએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં દરોડા પાડયા છે. આ કેસ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી…