- આમચી મુંબઈ

દેશમુખ પર હુમલો: 4 અજ્ઞાત લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ નોંધાયો ગુનો
નાગપુર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર સોમવારે રાતે થયેલા હુમલા પ્રકરણે ચાર અજાણ્યા લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એક સભાને સંબોધીને અનિલ…
- આપણું ગુજરાત

10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા 70 ટકા ઘટીઃ અમિત શાહ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. સોમવારે ઘાટલોડિયા વિધાનસભા ખાતે ‘નૂતન વર્ષ સ્નેહ મિલન’ સમારોહ’માં ભાજપાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આયોજીત 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપના નેતા પૈસા વેરતા ઝડપાયાનો આરોપ, નાલાસોપારામાં સ્થિતિ તંગ
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે હવે માત્ર એક દિવસ બાકી છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર સોમવારે (18 નવેમ્બર) પૂરો થઇ ગયો છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે. આ ચૂંટણીમાં, મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ

દિલ્હી કેપિટલ્સથી છુટા થવા અંગે રિષભ પંતે મૌન તોડ્યું! ખુલાસાથી ખળભળાટ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે, અગામી સિઝન માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન (IPL 2025 Mega Auction) યોજાશે. અગાઉ દરેક ફ્રેન્ચાઇઝીએ રીટેન્શન લીસ્ટ જાહેર કરી હતી, દિલ્હી કેપિટલ્સે (DC)…
- નેશનલ

12 માસૂમોના મોત પાછળ કોની ભૂલ? તપાસ માટે ટીમ ઝાંસીની મેડિકલ કોલેજમાં પહોંચી
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન ઈન્ટેન્સિવ કેર યુનિટ (SNCU)માં શુક્રવારે લાગેલી આગમાં 12 માસુમોના મોત (Jhansi hospital fire accident) થયા હતાં, જેને કારણે લોકોમાં રોષની લાગણી છે. આ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શોધવા લખનઉથી ચાર સભ્યોની ટીમ…
- સ્પેશિયલ ફિચર્સ

અશ્લીલતાની તમામ હદો પાર કરી આ સ્ટુડન્ટે, સ્ટેજ પર….
સોશિયલ મીડિયા પર દરરોજ અનેક ચિત્રવિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક મનોરંજન આપનારા હોય છે, તો કેટલાક જ્ઞાન આપનારા પણ હોય છે. ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં અશ્લીલતાની તમામહદો પાર કરી નાખવામાં આવી હોય. ઈન્ટરનેટ પર…
- નેશનલ

Himachal સરકાર હાઈડ્રો પ્રોજેક્ટ માટે એક રસ્તો પણ ન બનાવી શકી, હવે કોર્ટે આપ્યો આ આદેશ
શિમલા: રાજ્યના કર્મચારીઓને સમયસર પગાર આપવામાં નિષ્ફળ નીવડેલી હિમાચલ પ્રદેશની(Himachal) સરકારને હાઇકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. જેમાં હિમાચલ સરકાર સેલી હાઈડ્રો કંપનીને 64 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જતાં હાઇકોર્ટે દિલ્હીના મંડી હાઉસમાં સ્થિત હિમાચલ ભવનને જપ્ત(કુર્ક) કરવાનો આદેશ આપ્યો છે.…
- સ્પેશિયલ ફિચર્સ

આહારથી આરોગ્ય સુધી ઃ હાનિકારક સૂક્ષ્મજીવોથી રક્ષણ કરે છે હિસ્ટામિન હાર્મોન
-ડૉ. હર્ષા છાડવા માનવ શરીર અનેક કોશિકાઓનું બનેલું છે. આ કોશિકાઓમાં અનેક ઉત્તકો છે. જેમાં અનેક રસાયણો હોય છે. જે શરીરને હાનિકારક સૂક્ષ્મજીવો અને ખરાબ રસાયણોના આક્રમણથી બચાવે છે. રાસાયણિક અભિક્રિયાઓ આપણી ચારે બાજુ થાય છે. સૌથી વધારે જીવિત જીવોની…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ : અર્જીણ- અપચો-મંદાગ્નિ…શું છે? ચાલો જાણીએ અનેક રોગના મૂળ વિશે
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પ્રાય: આહારની વિષમતાને કારણે મનુષ્યોને અર્જીણ થાય છે અને તે અર્જીણ જ અનેક રોગનું મૂળ છે, તેના નાશથી રોગ સમૂહનો પણ નાશ થાય છે. આમ સામાન્ય દેખાતો આ રોગ અનેક ભયંકર રોગની જનની છે માટે આ રોગને…









