- આમચી મુંબઈ

ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ
મુંબઈ: આજે મહારાષ્ટ્ર વિધાનસભા માટે મતદાન (Maharastra Assembly Election) થઇ રહ્યું છે, ચુંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોએ એક બીજા સામે ગંભીર આરોપો લગાવ્યા હતાં. મતદાનના એક દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો…
- આમચી મુંબઈ

દેશમુખ પછી સિરસાટની ગાડી પર પથ્થર ફેંક્યાની ફરિયાદ
મુંબઈઃ એનસીપી (શરદ પવાર)ના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થર ફેંક્યાના અને તેમને લોહીલુહાણ કરાયાના દાવા અને પ્રતિદાવા બાદ હવે શિવસેના (યુબીટી) નેતા સંજય સિરસાટ ગાડી પર પથ્થર ફેંક્યાની ઘટના બહાર આવી છે.છત્રપતિ સંભાજીનગર ખાતે બનેલી આ ઘટના સમયે સિરસાટનો…
- આમચી મુંબઈ

કાલે ડ્રાય ડે, સ્ટોક માર્કેટ પણ બંધઃ જાણો શું રહેશે ઑપન અને શું ક્લોઝ
મુંબઈ: આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly Election) માટે મતદાન યોજાવાનું છે, ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં અને એક જ…
- આમચી મુંબઈ

દેશમુખ પર હુમલો: 4 અજ્ઞાત લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ નોંધાયો ગુનો
નાગપુર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર સોમવારે રાતે થયેલા હુમલા પ્રકરણે ચાર અજાણ્યા લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એક સભાને સંબોધીને અનિલ…
- આપણું ગુજરાત

10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા 70 ટકા ઘટીઃ અમિત શાહ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. સોમવારે ઘાટલોડિયા વિધાનસભા ખાતે ‘નૂતન વર્ષ સ્નેહ મિલન’ સમારોહ’માં ભાજપાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આયોજીત 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપના નેતા પૈસા વેરતા ઝડપાયાનો આરોપ, નાલાસોપારામાં સ્થિતિ તંગ
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે હવે માત્ર એક દિવસ બાકી છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર સોમવારે (18 નવેમ્બર) પૂરો થઇ ગયો છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે. આ ચૂંટણીમાં, મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ

દિલ્હી કેપિટલ્સથી છુટા થવા અંગે રિષભ પંતે મૌન તોડ્યું! ખુલાસાથી ખળભળાટ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે, અગામી સિઝન માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન (IPL 2025 Mega Auction) યોજાશે. અગાઉ દરેક ફ્રેન્ચાઇઝીએ રીટેન્શન લીસ્ટ જાહેર કરી હતી, દિલ્હી કેપિટલ્સે (DC)…
- નેશનલ

12 માસૂમોના મોત પાછળ કોની ભૂલ? તપાસ માટે ટીમ ઝાંસીની મેડિકલ કોલેજમાં પહોંચી
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન ઈન્ટેન્સિવ કેર યુનિટ (SNCU)માં શુક્રવારે લાગેલી આગમાં 12 માસુમોના મોત (Jhansi hospital fire accident) થયા હતાં, જેને કારણે લોકોમાં રોષની લાગણી છે. આ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શોધવા લખનઉથી ચાર સભ્યોની ટીમ…









