- ઇન્ટરનેશનલ
‘પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે ટ્રમ્પ’, જાણો કોણે કહ્યું આવું
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર અને અત્યાર સુધીની ટિપ્પણીઓ દ્વારા એવા નિર્દેશ આપ્યા છે કે તેઓ તેમના કાર્યકાળમાં ભારત સાથેના સંબંધો મજબૂત કરશે અને માનવ અધિકારના ઉલ્લંઘનો અંગે બાંગ્લાદેશ પર પણ ચાંપતી નજર રાખશે. હવે…
- ટોપ ન્યૂઝ
G-20 Summit: ભારત અને બ્રિટન વચ્ચે ફરી શરૂ થશે મુક્ત વેપાર કરાર પર મંત્રણા, બ્રિટને કરી જાહેરાત
રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં ચાલી રહેલી G-20સમિટ(G-20 Summit) દરમિયાન બ્રિટને નવા વર્ષે ભારત સાથે મુક્ત વેપાર કરાર(FTA)અંગે ફરી મંત્રણા શરૂ કરવાની વાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટે…
- ટોપ ન્યૂઝ
ભારતીયો માટે સારા સમાચાર, Germany એ ઇમિગ્રેશન નિયમોમાં કર્યો આ મોટો બદલાવ
નવી દિલ્હી : જર્મનીએ(Germany) ઇમિગ્રેશન નિયમોમાં બદલાવ કર્યો છે. જેમાં જર્મની છેલ્લા કેટલાક સમયથી વર્ક ફોર્સની અછતને કારણે આર્થિક ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને જર્મન સરકારે ગયા વર્ષે વર્ક ફોર્સ વધારવા માટે ઇમિગ્રેશન નિયમોમાં પણ…
- ધર્મતેજ
પ્રાસંગિક: ધર્મ ને સમાજમાં એકસમાન મસ્યારૂપ ક્રોધ
રાજેશ યાજ્ઞિક મનુષ્યને તેના જીવનમાં સૌથી વધુ નુકસાન કોણ પહોંચાડે છે? તેવો પ્રશ્ર્ન જો પુછાય તો તેનો જવાબ વિદ્વાન જનો એક સ્વરમાં આપશે, અહંકાર અને અહંકાર લોકોના જીવનમાં જો સૌથી વધુ ઝલકતો હોય તો એ ક્રોધ રૂપે. અહંકાર એ ક્રોધની…
- ધર્મતેજ
સારંગપ્રીતઃ શ્રદ્ધા અંતિમ લક્ષ્યની ગીતા મહિમા –
ગત અંકમાં સંયમની સમજ આપીને હવે ભગવાન કૃષ્ણ જીવનના અંતિમ લક્ષ્ય તરફ નિર્દેશ કરે છે. ભગવાન અહીં કેવળ લક્ષ્ય નહીં, પરંતુ પરમ લક્ષ્ય એવા અક્ષરધામનું વર્ણન કરતાં કહે છે – જ્યાં સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશી શકતા નથી, જ્યાં જઇને…
- આપણું ગુજરાત
Patan મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ : પાટણ(Patan) જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં એમબીબીએસના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે GMERS મેડિકલ કોલેજના 15 જેટલા સિનિયર્સ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ…
- નેશનલ
અમદવાદના કોન્સર્ટ દરમિયાન દિલજીતે રાજ્ય સરકારોને પડકાર ફેંક્યો, કહ્યું ‘માત્ર એક દિવસ માટે…’
અમદાવાદ: પંજાબી ગાયક દિલજીત દોસાંઝને તાજેતરમાં તેલંગાણા સરકાર તરફથી એક નોટીસ પાઠવવામાં (Diljit Dosanjh received notice)આવી હતી. નોટીસમાં દિલજીતને કોન્સર્ટ દરમિયાન આલ્કોહોલને લગતા ગીતો ના ગાવા સુચના આપવામાં આવી હતી. દિલજીતે તેલંગાણા સરકારની નોટિસને વખોડી કાઢી છે. દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર…
- આપણું ગુજરાત
Vadodara માં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા
વડોદરા : વડોદરા(Vadodara) શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના…
- નેશનલ
હવે આ પક્ષમાં જોડાશે કૈલાશ ગેહલોત, ગઈકાલે AAPમાંથી રાજીનામું આપ્યું હતું
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે દિલ્હીની ‘AAP’સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હવે કૈલાશ ગેહલોતને લઈને મીડિયામાં ઘણી અફવાઓ સામે આવી રહી છે અને એવા સમાચાર જાણવા મળ્યા…