- નેશનલ
Manipurમાં હિંસા બાદ રાજકીય સંકટ, મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના ધારાસભ્યો જ ગેરહાજર
ગુવાહાટી: મણિપુરમાં સતત વધી રહેલી હિંસાની(Manipur Violence)ઘટનાઓ વચ્ચે રાજકીય સંકટ ઉભુ થયું છે. જેમા મણિપુરની ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાય શકે તેમ છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યમાં સ્થિતિની સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં ભાજપના મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024 : મુંબઈ ઉપનગરમાં સાડા સાત ટકા મતદાન સાથે રાજ્યમાં આટલું મતદાન
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) માટે મતદાન ચાલી રહ્યું છે અને સવારે 9 વાગ્યા સુધી સરેરાશ્ 6.61 ટકા મતદાન થયું છે. જેના પરથી કહી શકાય મતદાનની ગતિ ધીમી છે. રાજ્યમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો મતદાન માટે…
- આમચી મુંબઈ
વિનોદ તવાડેને મુખ્ય પ્રધાનપદની રેસમાંથી બહાર કાઢવા કરાયાનો આક્ષેપ કર્યો આ સિનિયર નેતાએ
મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનુ મતદાન ચાલી રહ્યું છે, આથી રાજકીય પક્ષોના આક્ષેપ-પ્રત્યાક્ષેપનો દૌર તો પૂરો થયો છે, પરંતુ મતદાનની પૂર્વસંધ્યાએ ભાજપના નેતા વિનોદ તવાડે પર વૉટ ફોર કેશનો આરોપ લાગ્યો અને ભારે હંગામો થયો. તાવડે અને સાથેના નેતાઓ સામે ગુનો…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: શરદ પવાર જૂથના ઉમેદવારનો મોટો આરોપ, ઇવીએમ પર નામની સામે કાળું નિશાન
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકની ચૂંટણી (Maharashtra Election 2024) માટે આજે વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જયારે મતદાન દરમ્યાન શરદ પવાર જૂથ એનસીપી( એસપી) ના કર્જત- જામખેડના ઉમેદવાર રોહિત પવારે ઇવીએમ બાબતે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું…
- આમચી મુંબઈ
ભાજપે કોંગ્રેસ-એનસીપી(એસપી) પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા, સુપ્રિયા સુળે આપ્યો જવાબ
મુંબઈ: આજે મહારાષ્ટ્ર વિધાનસભા માટે મતદાન (Maharastra Assembly Election) થઇ રહ્યું છે, ચુંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોએ એક બીજા સામે ગંભીર આરોપો લગાવ્યા હતાં. મતદાનના એક દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો…
- આમચી મુંબઈ
દેશમુખ પછી સિરસાટની ગાડી પર પથ્થર ફેંક્યાની ફરિયાદ
મુંબઈઃ એનસીપી (શરદ પવાર)ના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થર ફેંક્યાના અને તેમને લોહીલુહાણ કરાયાના દાવા અને પ્રતિદાવા બાદ હવે શિવસેના (યુબીટી) નેતા સંજય સિરસાટ ગાડી પર પથ્થર ફેંક્યાની ઘટના બહાર આવી છે.છત્રપતિ સંભાજીનગર ખાતે બનેલી આ ઘટના સમયે સિરસાટનો…
- આમચી મુંબઈ
કાલે ડ્રાય ડે, સ્ટોક માર્કેટ પણ બંધઃ જાણો શું રહેશે ઑપન અને શું ક્લોઝ
મુંબઈ: આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly Election) માટે મતદાન યોજાવાનું છે, ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં અને એક જ…
- આમચી મુંબઈ
દેશમુખ પર હુમલો: 4 અજ્ઞાત લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ નોંધાયો ગુનો
નાગપુર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર સોમવારે રાતે થયેલા હુમલા પ્રકરણે ચાર અજાણ્યા લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એક સભાને સંબોધીને અનિલ…