- ઇન્ટરનેશનલ
ચીનના કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું , પાંચના મોત 19 લોકો ઘાયલ
બેઇજિંગ: ચીનના પૂર્વીય શેનડોંગ પ્રાંતમાં મંગળવારે બપોરે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા છે.આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બે માઇલ દૂર સુધીના ઘરોના કાચ તૂટી ગયા હતા. તેમજ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?
દેવલ શાસ્ત્રી આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ધમાલ વચ્ચે માણસ એકલતા અનુભવતો હોય છે. ચેક લેખક ફ્રાન્ઝ કાફ્કાની ધ ‘મેટામોરફોસીસ’ એક અનોખી વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર ગ્રેગોર સામ્સા છે. એક સવારે ગ્રેગોર ઊઠે છે અને અનુભવે છે કે…
- નેશનલ
રામે રાખ્યા રાહુલનેઃ વિપક્ષના નેતાની રામ પરની ટીપ્પણી વિરુદ્ધની અરજી કોર્ટે નકારી
વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાની એમપી-એમએલએ કોર્ટ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે ભગવાન રામને લઈ કરેલી કથિત ટિપ્પણીને લઈ દાખલ કરવામાં આવેલી અરજી નકારી હતી. મે 2025માં અમેરિકાની યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પૌરાણિક વ્યક્તિ તરીકે ઉલ્લેખ કર્યો હતો.…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ચેટ્ટુરને ગંભીરતાથી લેવાયા હોત તો ખજાનો મળ્યો હોત?
પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બૉઝના એટલે કે ઈન્ડિયન નેશનલ આર્મીના મસમોટા ખજાનાના અદૃશ્ય થવા વિશે ટોકિયો સ્થિત ઈન્ડિયન લાયઝન ઑફિસના વડા કૃષ્ણા કૃષ્ણા ચેટ્ટુરે સ્પષ્ટ અને બોલકા અભિપ્રાય તાત્કાલીન નહેરુ સરકાર સુધી પહોંચાડ્યા હતા. ગોળગોળ કે ફેરવીફેરવીને વાત કરવાને બદલે…
- નેશનલ
મણિપુરમાં ભૂકંપના બે આંચકા, પૂર્વોત્તર રાજ્યમાં પણ આંચકા અનુભવાયા
ઇમ્ફાલ : મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું હતું કે ભારતીય સમય મુજબ મણિપુરમાં સવારે 1:54 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાએ પકડી સ્પીડ, અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયા 17 કેસ
અમદાવાદઃ દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. ચાલુ માસમાં શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. 13…
- આમચી મુંબઈ
પહેલા વરસાદે મહારાષ્ટ્રમાં આઠ જણના જીવ લીધા
મુંબઈઃ સિઝન કરતા પહેલા મુંબઈ અને મહારષ્ટ્રમાં આવેલા વરસાદ એક ઝાટકે પાલિકા સહિતના તંત્રોની પોલ ખોલી નાખી છે ત્યારે અલગ અલગ ઘટનાઓમાં આઠ જણનો ભોગ લેવાયો છે. દિવાલ પડવી, વીજળી પડવી, વૃક્ષો પડવા વગેરે ઘટનાઓમાં રાજ્યભરમાં આઠ જણા મૃત્યુ પામ્યા…
- સ્પોર્ટસ
મેં નિવૃત્તિ બાદ છ મહિનાથી રૅકેટ હાથમાં નથી લીધુંઃ રાફેલ નડાલ
પૅરિસઃ સ્પેનના ટેનિસ સુપરસ્ટાર અને બાવીસ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા 38 વર્ષના રાફેલ નડાલે (Rafael Nadal) રવિવારે અહીં પોતાની ફેરવેલ માટે આયોજિત ઇવેન્ટ વખતે કહ્યું હતું કે હું રિટાયર થયા બાદ ખૂબ ખુશ છું. છ મહિનાથી મેં રૅકેટ હાથમાં…
- દાહોદ
દાહોદમાં PM મોદીનું શક્તિ પ્રદર્શન: આત્મનિર્ભર ભારત અને આતંકવાદ સામેની લડત પર ભાર મૂક્યો
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતમાં આવ્યા છે. વડોદરામાં રોડ શો યોજ્યા પછી દાહોદમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. ભારતના વિકાસ સાથે સાથે આત્મનિર્ભર ભારત વિશે પણ…