- આમચી મુંબઈ
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપ્યુ રાજીનામું
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મહાયુતિમાં સત્તાની સ્થાપનાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને બે દિવસ વીતી ગયા છે. રાજ્યમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી તેઓ ટૂંક સમયમાં જ સત્તાનો દાવો કરશે.…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ?
-ભાણદેવ જેમ રથનું તેમ જીવનરથનું પણ છે. જીવનયાત્રા અનેક પરિબળો પર અવલંબે છે. આમાંનાં કોઇ એક કે અનેક પરિબળો વિસંવાદી બને એટલે જીવનરથની ગતિ પણ સુચારુ સ્વરૂપે ચાલતી નથી. આમ બને એટલે જીવનયાત્રામાં વિધ્નો આવે છે. આવી વિસંવાદી પરિસ્થિતિના એક…
- આપણું ગુજરાત
ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મૃત્યુ
ચોટીલા: ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહી ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૂળ લીમડીના શિયાણી ગામથી પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ…
- નેશનલ
RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ
ચેન્નઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસ(RBI Governor Shaktikanta Das) ને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો છાતીમાં દુખાવાની તકલીફ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, ઓ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે જેઓ તેમના સ્વાસ્થ્ય…
- આપણું ગુજરાત
ઇડીએ ફેરપ્લે પોર્ટલના સટ્ટાબાજીના પ્રકરણમાં કચ્છ સહિત દેશમાં વધુ ૨૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી
ભુજ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના ગેરકાયદેસર પ્રસારણ અને ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર કથિત રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સંડોવાયેલી વેબસાઈટ સામે મની લોન્ડરિંગ કેસમાં લગભગ રૂ. ૨૧૯ કરોડની જપ્ત કરેલી સંપત્તિમાં કચ્છમાં આવેલી કેટલીક સંપત્તિનો પણ સમાવેશ થાય છે. થાણે…
- સ્પોર્ટસ
IND vs AUS: બીજી ટેસ્ટ પહેલા કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરશે, અચાનક આવો નિર્ણય કેમ લીધો?
મુંબઈ: ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની શરૂઆત પ્રચંડ જીત સાથે કરી છે. હવે આ સિરીઝની બીજી મેચ 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ શરુ થશે, ભારતીય ટીમ (Indian Cricket Team) આ મેચ માટે સજ્જ થઇ રહી છે. એવામાં આહેવાલ…
- શેર બજાર
મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, આ સેક્ટરના શેરોમાં ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સતતમાં રોનક (Stock market opening) જોવા મળી છે. આજે મંગવારે બજાર મજબૂત ઉછાળા સાથે ખુલ્યું હતું. બેંકિંગ શેરો અને સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ખરીદીને કારણે BSE સેન્સેક્સ (Sensex) 305 પોઈન્ટના ઉછાળા સાથે…
- આપણું ગુજરાત
સમાજ સાથે ગદ્દારીના આરોપ સાથે સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો; ખોડલધામ સાથેનો વિવાદ જવાબદાર?
રાજકોટ: રાજ્યમાં ગુનાખોરીના વધતાં જતા બનાવોની વચ્ચે ગઇકાલે રાજકોટમાં ભાજપના નેતા પર ખુદ પોલીસના એક અધિકારી દ્વારા જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર રામ પાર્કમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર ચોકી…
- આમચી મુંબઈ
અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની મોટી જીત બાદ હવે મુખ્યપ્રધાન પદ કોને સોંપવું તેનો જંગ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતનાર ભાજપ મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર નથી, તો છેલ્લા અઢી વર્ષથી મુખ્યપ્રધાન પદ સંભાળી રહેલા એકનાથ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી બહાર લગાવ્યા પોસ્ટર, હું ફરીથી લડીશ…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ બંને તેમની પાસેથી ઝુંટવાઇ ગયા. ત્યાર બાદ તેમણે શિવસેના (UBT)ની રચના કરી. વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી જંગ એકનાથ…