- નેશનલ
દિલ્હીમાં પ્રશાંત વિહાર પાસે જોરદાર વિસ્ફોટ થતાં ગભરાટ, પોલીસે કમાન સંભાળી
નવી દિલ્હીઃ દિલ્હીના પ્રશાંત વિહારમાં મિઠાઇની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિને…
- આમચી મુંબઈ
શિંદેની પીછેહટ છતાં મુખ્ય પ્રધાનના ચહેરાનું સસ્પેન્સ યથાવત, આજે દિલ્હીની બેઠક પર સૌની નજર
મુંબઇઃ વિધાનસભાના પરિણામ બાદ હવે રાજ્યમાં મહાયુતિના નવા મુખ્ય પ્રધાન કોણ હશે તેના પર સૌનું ધ્યાન છે. ગઈકાલે એકનાથ શિંદેએ તો મુખ્ય પ્રધાનપદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વડાપ્રધાન મોદી અને અમિત…
- પુરુષ
ભારતની વીરાંગનાઓઃ ભારતની પ્રથમ મહિલા વિધાનસભ્ય: મુત્તુલક્ષ્મી રેડ્ડી
-ટીના દોશી ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય… કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે ઓળખાય છે એ ! મુત્તુલક્ષ્મી રેડ્ડીને મળો… મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર…
- પુરુષ
યુપીનું સમ્ભલ બીજું અયોધ્યા બનવાનાં એંધાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હતી કે નહીં તેનો વિવાદ શમ્યો નથી ત્યાં ઉત્તર…
- Uncategorized
International Emmy Awards: અનિલ કપૂરની ‘ધ નાઈટ મેનેજર’ બેસ્ટ ડ્રામા સિરીઝનો જાદુ ચાલ્યો નહીં…
એમી એવોર્ડ એ મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ છે. આ એવોર્ડ ફંક્શનમાં દરેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ આ વખતની ગ્રાન્ડ ઈવેન્ટમાં ભારતીય સિરીઝ જાદુ કરવાની અપેક્ષા હતી. બેસ્ટ ડ્રામા સિરીઝમાં અનિલ કપૂરના અભિનયવાળી સિરીઝ નોમિનેટેડ હતી, પરંતુ એવોર્ડ…
- નેશનલ
પીએમની મુલાકાત પહેલા ચંદીગઢમાં બ્લાસ્ટઃ આ સિંગરની લાઉન્જ બહાર ધડાકા
ચંદીગઢઃ પંજાબના ચંદીગઢમાં બે બ્લાસ્ટ થયા છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા આ ઘટના બની છે. મોદી અહીં 3જી ડિસેમ્બરના રોજ આવવાના છે.આજે સવારે બે લાઉન્જ બહાર બ્લાસ્ટ થયો છે. સેક્ટર નબંર 26માં સેવિલે અને ડિઓરા ક્લબ બહાર…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : પેટના દુ:ખાવાનાં શું હોય છે કારણ – લક્ષણ?
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા અગાઉ આપણે પાચનતંત્રની વિભિન્ન બીમારીઓ અને અજીર્ણ-અપચો-મંદાગ્નિ અને એના ઉપાયો વિશે જાણ્યું આજે હવે જાણીએ પેટના દુ:ખાવા વિશે. પેટના દુ:ખાવાનાં લક્ષણ-કારણ: જે કારણોથી અર્જીણ થાય છે, તે કારણો પેટના દુ:ખાવા માટે જવાબદાર બનતા હોય છે.આ ઉપરાંત, અહીં…