- Uncategorized
International Emmy Awards: અનિલ કપૂરની ‘ધ નાઈટ મેનેજર’ બેસ્ટ ડ્રામા સિરીઝનો જાદુ ચાલ્યો નહીં…
એમી એવોર્ડ એ મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ છે. આ એવોર્ડ ફંક્શનમાં દરેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ આ વખતની ગ્રાન્ડ ઈવેન્ટમાં ભારતીય સિરીઝ જાદુ કરવાની અપેક્ષા હતી. બેસ્ટ ડ્રામા સિરીઝમાં અનિલ કપૂરના અભિનયવાળી સિરીઝ નોમિનેટેડ હતી, પરંતુ એવોર્ડ…
- નેશનલ
પીએમની મુલાકાત પહેલા ચંદીગઢમાં બ્લાસ્ટઃ આ સિંગરની લાઉન્જ બહાર ધડાકા
ચંદીગઢઃ પંજાબના ચંદીગઢમાં બે બ્લાસ્ટ થયા છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા આ ઘટના બની છે. મોદી અહીં 3જી ડિસેમ્બરના રોજ આવવાના છે.આજે સવારે બે લાઉન્જ બહાર બ્લાસ્ટ થયો છે. સેક્ટર નબંર 26માં સેવિલે અને ડિઓરા ક્લબ બહાર…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : પેટના દુ:ખાવાનાં શું હોય છે કારણ – લક્ષણ?
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા અગાઉ આપણે પાચનતંત્રની વિભિન્ન બીમારીઓ અને અજીર્ણ-અપચો-મંદાગ્નિ અને એના ઉપાયો વિશે જાણ્યું આજે હવે જાણીએ પેટના દુ:ખાવા વિશે. પેટના દુ:ખાવાનાં લક્ષણ-કારણ: જે કારણોથી અર્જીણ થાય છે, તે કારણો પેટના દુ:ખાવા માટે જવાબદાર બનતા હોય છે.આ ઉપરાંત, અહીં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા
મુંબઈઃ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે રાજીનામું આપી ચૂક્યા છે અને રાજ્યના નવા મુખ્ય પ્રધાન માટે ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં ખબરો આવી રહી છે કે દિલ્હીમાં પણ દોડાદોડ થઈ રહી છે.દિલ્હી ખાતે શિંદેના સાત સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામને કારણે ઇન્ડિયા ગઠબંધન ભાંગી પડશે! રાહુલ ગાંધી પર ગંભીર આરોપ
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં મહાવિકાસ આઘાડી(MVA)ની કારમી હાર (Maharashtra election result) થઇ છે, જયારે મહાયુતિ(Mahayuti)એ પ્રચંડ જીત મેળવી છે. મહાયુતિ નવી સરકાર બનાવવા તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે મહા વિકાસ આઘાડી હારના કરાણો પર વિચાર કરી રહી છે. હાર…
- આમચી મુંબઈ
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપ્યુ રાજીનામું
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મહાયુતિમાં સત્તાની સ્થાપનાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને બે દિવસ વીતી ગયા છે. રાજ્યમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી તેઓ ટૂંક સમયમાં જ સત્તાનો દાવો કરશે.…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ?
-ભાણદેવ જેમ રથનું તેમ જીવનરથનું પણ છે. જીવનયાત્રા અનેક પરિબળો પર અવલંબે છે. આમાંનાં કોઇ એક કે અનેક પરિબળો વિસંવાદી બને એટલે જીવનરથની ગતિ પણ સુચારુ સ્વરૂપે ચાલતી નથી. આમ બને એટલે જીવનયાત્રામાં વિધ્નો આવે છે. આવી વિસંવાદી પરિસ્થિતિના એક…
- આપણું ગુજરાત
ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મૃત્યુ
ચોટીલા: ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહી ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૂળ લીમડીના શિયાણી ગામથી પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ…
- નેશનલ
RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ
ચેન્નઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસ(RBI Governor Shaktikanta Das) ને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો છાતીમાં દુખાવાની તકલીફ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, ઓ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે જેઓ તેમના સ્વાસ્થ્ય…
- આપણું ગુજરાત
ઇડીએ ફેરપ્લે પોર્ટલના સટ્ટાબાજીના પ્રકરણમાં કચ્છ સહિત દેશમાં વધુ ૨૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી
ભુજ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના ગેરકાયદેસર પ્રસારણ અને ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર કથિત રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સંડોવાયેલી વેબસાઈટ સામે મની લોન્ડરિંગ કેસમાં લગભગ રૂ. ૨૧૯ કરોડની જપ્ત કરેલી સંપત્તિમાં કચ્છમાં આવેલી કેટલીક સંપત્તિનો પણ સમાવેશ થાય છે. થાણે…