- ઇન્ટરનેશનલ
‘બાંગ્લાદેશમાં હિંદુઓ સુરક્ષિત છે’ વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરી રહી છે યુનુસ સરકાર
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારત સહિત વિશ્વભરમાં ભારે ચિંતા અને રોષ છે. ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ એક વાત તો ચોક્કસ છે કે શેખ હસીનાની સરકાર ગયા બાદ ત્યાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ : કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી….
સંજય છેલ સમાધાન મોટા ભાગે યુદ્ધ પૂરું થયા પછી જ થાય છે. ત્યારે એ સવાલ ઊભો થાય છે કે શું સમાધાન યુદ્ધ વગર ના થઈ શક્યું હોત? ત્યારે લાગે કે કદાચ સમાધાન ઘનઘોર યુદ્વમાંથી પસાર થયા વગર સીધું-ડાયરેક્ટલી પણ થઈ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે જ્યારે ગામ ચાલ્યા જાય છે ત્યારે…ભાજપની ચિંતા વધી
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 2019 જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સ્પષ્ટ બહુમતીને બદલે જંગી બહુમતી હોવા છતાં હજુ સુધી મુખ્ય પ્રધાનપદ પર કોણ બેસશે, તે નક્કી થઈ શક્યું નથી. રાજ્યના કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કરી દીધું હતું કે તેઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં PMJAYમાંથી નાણાં ખંખેરવા માત્ર હૃદય, ઘૂંટણ નહીં પણ મોતિયાનું પણ ઓપરેશન કરી રહ્યા છે ડૉક્ટરો
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જાયેલા કાંડની તપાસ બાદ PMJAYમાંથી માત્રને માત્ર નાણાં ખખેરવા જ હૉસ્પિટલો હાર્ટના આપરેશન કરતી હોવાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત કેટલીક હૉસ્પિટલો સાંધાના દુખાવામાં ઘૂંટણના ઓપરેશન કરી નાંખતી હતી. સફળી જાગેલી સરકાર હવે પીએમજેએવાયમાંથી સર્જરી કરાવવા માટે…
- આપણું ગુજરાત
Vadodaraમાં યુવાનને ગોંધીને માર મારવાના કેસમાં પાંચ પોલીસકર્મી પર ફોજદારી કેસ નોંધવા આદેશ
વડોદરા : વડોદરામાં(Vadodara) ભાવનગરના યુવાનની વાહનચોરીના ગુનામાં અટક કરી પોલીસ દ્વારા માર મારવાના કેસમાં કોર્ટે પોલીસકર્મીઓ પર ફોજદારી ગુનો દાખલ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. વડોદરાની કોર્ટે તત્કાલીન વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડમાં એસ.પી તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા,…
- મનોરંજન
કાજોલ પહેલા અજય દેવગનના દિલમાં વસી ગઇ હતી આ અભિનેત્રી, પણ…..
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે નેવુંના દાયકામાં લાંબા સમય સુધી લોકોના દિલ પર રાજ કર્યું હતું. કરિશ્માનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતું. કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો તેની દમદાર એક્ટિંગ અને…
- ઇન્ટરનેશનલ
કેનેડાનું વધુ એક ભારત વિરોધી પગલું, ભારતીય રાજદ્વારીઓના ફોન ટેપ થઇ રહ્યા છે!
નવી દિલ્હી: કેનેડા સરકાર છેલ્લા ઘાણા સમયથી સતત ભારત વિરોધી પગલા (India-Canada Tension) ભરી રહી છે. એવામાં એક મોટો ખુલાસો થયો છે, કેનેડામાં ભારતીય દુતાવાસના આધિકારીઓના ફોન ટેપ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ભારત સરકારે ગુરુવારે જણાવ્યું કે કેનેડિયન પ્રસાશને…
- નેશનલ
કેન્સર મામલે બૂરા ફસાયા નવજોત સિદ્ધુ, મળી 850 કરોડની કાનૂની નોટિસ…
ચંડીગઢઃ પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયા છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લીમડા-હળદરથી પત્નીના કેન્સરની સારવાર કરવાના નિવેદનને કારણે ચર્ચામાં આવેલા નવજોત સિંહ સિદ્ધુને કાનૂની નોટિસ ફટકારી છે.…
- નેશનલ
1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો શું અસર પડશે
નવી દિલ્હીઃ નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફારો લઇને આવી રહ્યો છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. નવા…