-  આપણું ગુજરાત

અમદાવાદમાં વધુ એક અકસ્માત, દહેગામ-નરોડા રોડ પર નશામાં ધૂત કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બે લોકોનાં મોત
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ગત મોડી રાત્રે અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર એણાસણ ગામ…
 -  આપણું ગુજરાત

પાટણ બાળ તસ્કરી મામલે શું થયો મોટો ઘટસ્ફોટ?
પાટણઃ પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને…
 -  નેશનલ

શહેર કરતા ગામડાઓમાં લોન લેવાનું ચલણ વધ્યું, દર 1 લાખ લોકો પર 18 હજારથી વધુ લોન લેનારા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરૂરિયાતો વધારે હોય છે, જેના કારણે શહેરીજનોમાં લોન લેવાનું ચલણ વધી રહ્યું છે, પરંતુ સરકારી સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે લોન લેવામાં ગ્રામીણ વિસ્તારોના લોકો ખૂબ આગળ છે.…
 -  આપણું ગુજરાત

BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને નેતા બનવું હતું, પણ…
અમદાવાદઃ બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને લઈ વિવિધ રહસ્યો સામે આવી રહ્યા છે. ઝાલા ચૂંટણી લડીને રાજકારણમાં પગદંડો જમાવવા માંગતો હતો. આ માટે તેણે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ પણ ભર્યું હતું. પરંતુ રાજકીય દબાણના કારણે પરત ખેંચ્યું…
 -  શેર બજાર

SEBIના નવા નિયમો અંતગર્ત સ્ટોક બ્રોકર્સ માટે આ ફરજિયાત બનશેઃ જાણો વિગતવાર
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગમેન્ટમાં નવા નિયમો સહિત મુખ્ય છ પગલાનો અમલ ૨૧, નવેમ્બર ૨૦૨૪થી શરૂ કરી દીધો છે. બજારના સહભાગીઓના પ્રતિસાદના આધારે અને નિષ્ણાત કાર્યકારી ગ્રુપ…
 -  આપણું ગુજરાત

Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
અમદાવાદઃ સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થાય એટલે બજારમાં તમામ શાકભાજીની મોટા પાયે આવક થતાં ભાવ ઘટી જાય છે. શિયાળામાં શાકભાજી સસ્તા ભાવે મળતા હોય છે પરંતુ આ વખતે તેમ થયું નથી. હાલ શાકભાજીના ભાવ આસમાને હોવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા…
 -  આમચી મુંબઈ

આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા હટાવ્યા પછી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈનું પરિવહન સુધારવા માટે વધુ 300 લોકલ ટ્રેનો ઉમેરવાની ખાતરી આપી હોવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી અને જણાવ્યું…
 -  આપણું ગુજરાત

ખ્યાતિ કાંડ: PMJAYના કર્મચારીની પણ સંડોવણી આવી સામે, 5 મિનિટમાં જ આપતા હતા મંજૂરી
અમદાવાદઃ ખ્યાતિ કાંડ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ક્રાઈમબ્રાંચને પીએજેએવાયની ગાંધીનગર સ્થિત ઓફિસમાં કામ કરતાં એક કર્મચારી સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી હોવાની વિગતો મળી છે. આ કર્મચારીઓ માત્ર…
 -  સ્પોર્ટસ

‘હંમેશાં થોડો મસાલો ઉમેરવો પડતો હોય છે’, વિરાટે કેમ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને આવું કહ્યું?
કૅનબેરા: ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરામાં ટીમ ઇન્ડિયાની પીએમ ઇલેવન સામેની પ્રેક્ટિસ મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝ ભારતીય ટીમને મળવા આવ્યા ત્યારે વિરાટ કોહલીની એક હળવી ટિપ્પણીથી ખૂબ હસી પડ્યા હતા. Australian Prime Minister Anthony Albanese meets the Indian Cricket…
 -  આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી પકડાતા કૉંગ્રેસે શું કરી માંગ? જાણો
રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી નકલી સરકારી ઓફિસ, નકલી અધિકારી, નકલી શાળા ચાલતી હોવાના ખુલાસાઓ થયા છે. રાજ્યમાં નકલી સીએમઓથી લઈ નકલી જજ પકડાયા છે, જેને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાસે નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગણી…
 
 








