- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડનું નિધન
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડ (84)નું શુક્રવારે નાસિકની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને પિચડના ભૂતપૂર્વ સહયોગી છગન ભુજબળે જણાવ્યું હતું કે એક મહિના પહેલા ‘બ્રેઈન સ્ટ્રોક’નો હુમલો…
- નેશનલ
દાયકાઓની પ્રતિક્ષા બાદ આ વર્ષે રામ લલ્લા બિરાજમાન થયા અયોધ્યામાં; આ મંદિર પણ રહ્યું ચર્ચામાં
નવી દિલ્હી: વર્ષ 2024 નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, આવતા માસમાં વિશ્વ 2025 ના વર્ષમાં પ્રવેશ કરશે. નવું વર્ષ ઘણી નવી આશાઓ લઈને આવશે, તો આ વર્ષ ઘણી યાદો લઈને છોડીને જશે. આ વર્ષે ઘણી ઘટનાઓ ઘટી, અનેક મુદ્દાઓ…
- ઇન્ટરનેશનલ
આઇવરી કોસ્ટ પર ભીષણ અકસ્માત, 26 લોકોના મોત, 28 ઘાયલ
પશ્ચિમ આફ્રિકાના દેશ આઇવરી કોસ્ટમાં શુક્રવારે બે મિનિ બસો વચ્ચે ભીષણ અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. બે બસોની આ ઘાતક અથડામણમાં 26 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…
પ્રતીક્ષા થાનકી ફ્રિન્જ માટે એકદમ ઉત્સાહમાં ત્યાંની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે તેના વિષે જેટલી પણ માહિતી મળી શકે તે અમે ભેગી કરતાં હતાં. ફ્રિન્જની મુલાકાત ખાસ એક અલગ પ્રકારનો અનુભવ બની રહેવાનો હતો.રોજના કમસેકમ પાંચ શો તો જોવાના…
- સ્પેશિયલ ફિચર્સ
ફટકડી અને મધનો ઉપયોગ કરી આ સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવો
ફટકડી અને મધનું મિશ્રણ તમને ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. ફટકડી દેખાવમાં એક પથ્થર જેવી હોય છે, જેમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમ સારી માત્રામાં હોય છે. મધ વિશે વાત કરીએ તો, તે એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી, બેક્ટેરિયલ વિરોધી ગુણધર્મોનો ભંડાર છે. આ…
- નેશનલ
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે.…
- આપણું ગુજરાત
Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતના(Gujarat)અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં…
- આપણું ગુજરાત
લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતો. આ બેઠકમાં શહેરના અનેક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં AMC સંચાલિત હૉલ તેમજ પાર્ટી પ્લોટમાં સફાઇ, પાણી ઉપરાંત અન્ય સમસ્યાઓના નિવારણ માટે જવાબદાર કર્મચારીની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી. આ…
- આમચી મુંબઈ
આવકવેરા વિભાગે જપ્ત કરેલી સંપત્તિ મુક્ત થતા અજિત પવારને મોટી રાહત,
મુંબઈ: અજિત પવાર પરિવારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલ કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા અજિત પવારની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2023માં, આવકવેરા વિભાગે સંબંધિત મિલકતો સામે જપ્તીની કાર્યવાહી કરી હતી. કોર્ટના આ નિર્ણયથી અજિત પવારને મોટી રાહત…