- નેશનલ
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે.…
- આપણું ગુજરાત
Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતના(Gujarat)અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં…
- આપણું ગુજરાત
લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતો. આ બેઠકમાં શહેરના અનેક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં AMC સંચાલિત હૉલ તેમજ પાર્ટી પ્લોટમાં સફાઇ, પાણી ઉપરાંત અન્ય સમસ્યાઓના નિવારણ માટે જવાબદાર કર્મચારીની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી. આ…
- આમચી મુંબઈ
આવકવેરા વિભાગે જપ્ત કરેલી સંપત્તિ મુક્ત થતા અજિત પવારને મોટી રાહત,
મુંબઈ: અજિત પવાર પરિવારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલ કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા અજિત પવારની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2023માં, આવકવેરા વિભાગે સંબંધિત મિલકતો સામે જપ્તીની કાર્યવાહી કરી હતી. કોર્ટના આ નિર્ણયથી અજિત પવારને મોટી રાહત…
- ટોપ ન્યૂઝ
ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ, છ લોકો ઘાયલ
લખનૌ: ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટમાં(LPG Cylinder Blast) છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદે સિલિન્ડર રિફિલિંગ સાઇટ પર ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં બે બાળકો સહિત છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને લખનૌના ટ્રોમા…
- ધર્મતેજ
2025માં શનિદેવની ચાલ આ રાશિઓને કરાવશે તગડી કમાણી, ઘર, ગાડી ખરીદવાની તક…
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તેને એક…
- મનોરંજન
Movie Review-Pushpa-2: બેસ્ટ કાસ્ટિંગ, બેસ્ટ ડિરેક્ટરનું કૉમ્બિનેશન સાડા ત્રણ કલાકની ફિલ્મને મજેદાર બનાવે છે
હિન્દી ફિલ્મોના રસિકોમાં આજકાલ અઢી કલાકની ફિલ્મને પણ માણવાની કે સહન કરવાની શક્તિ હી નથી. છેલ્લે રણબીરની એનિમલની લેન્થ 3 કલાક કરતા વધારે હતી અને તે માટે પણ ફરિયાદો થતી હતી, પણ આવી કોઈ ફરિયાદ તમે પુષ્પા-2 માટે નહીં કરો.…
- મનોરંજન
આજે જ રિલીઝ થયેલી Pushpa 2 ઓનલાઈન લીક થઇ ગઈ, બોક્સ ઓફીસ પર ફટકો પડશે!
મુંબઈ: વર્ષ 2021માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ બોક્સ ઓફીસ પર મહિનાઓ સુધી છવાયેલી રહી હતી, દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ પડી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિકવલ પુષ્પા: ધ રુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં, આજે ચાહકોની…
- નેશનલ
Accident: રાજસ્થાન પરિવહનની બસે અમદાવાદમાં વીએસ હૉસ્પિટલ પાસે સર્જયો અકસ્માત, એકનું મોત
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતની (ahmedabad accident news) સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા અકસ્માત ઘટાડવા અનેક પગલાં લેવામાં આવતા હોવા છતાં તેની કોઈ અસર જોવા મળતી નથી. શહેરમાં વીએસ હૉસ્પિટલ પાસે રાજસ્થાનની એસટી (Rajasthan ST) બસે એક…