- નેશનલ
ઓપરેશન સિંદૂરમાં મુરીદ એરબેઝની ભૂગર્ભ સુવિધાને પણ નિશાન બનાવી, તસવીરો જાહેર
નવી દિલ્હી : ભારતનું પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર પાકિસ્તાનના વલણને ઉજાગર કરવા માટે વિશ્વના દેશોમાં પ્રવાસ કરી રહ્યું છે. ત્યારે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના મુરીદ એર બેઝ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક શંકાસ્પદ ભૂગર્ભ સુવિધાને નિશાન બનાવવામાં આવી…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ કરતાં સીએનજી વાહનનું વેચાણ વધ્યું, જાણો શું છે કારણ
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ વાહનોની તુલનામાં પ્રથમ વખત સીએનજી વાહનોની સંખ્યા વધી હતી. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2025માં સીએનજી તથા પેટ્રોલ-સીએનજી વાહનોના 1.25 લાખ યુનિટનું વેચાણ થયું હતું, જ્યારે પેટ્રોલ કારના 1.18 લાખ યુનિટ વેચાયા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન…
- IPL 2025
આરસીબીના જિતેશ શર્માને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હોત તો રિષભ પંત તેને બચાવવાનો જ હતો, જાણો રસપ્રદ કિસ્સો…
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું એની આઈપીએલના ઇતિહાસમાં ખાસ નોંધ લેવાશે અને પ્રેરણાત્મક કિસ્સાઓમાં રિષભ પંતની ખેલદિલીના આ બનાવને સ્થાન…
- આમચી મુંબઈ
નખશિખ રંગકર્મી કૌસ્તુભ ત્રિવેદીની અણધારી એક્ઝિટ
મુંબઈઃ ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદીનું મંગળવારે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ-નાટકજગતમાં શોકનો માહોલ છે. તેઓ અનેક પ્રખ્યાત નાટકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટનો રોલ પણ નિભાવ્યો હતો.લગે રહો ગુજ્જુભાઈ,…
- વેપાર
સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ : વૈશ્વિક બજારની સકારાત્મક સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે એમસીએકસ પર સોનાનો ભાવ 160 રૂપિયા વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 96,111 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ…
- અમદાવાદ
અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી થયું ડિમોલિશન, ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે ફરી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં…
- સુરેન્દ્રનગર
આટલું રેઢિયાર તંત્ર? સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં નવજાતનું કીડી કરડવાથી મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં NICUમાં જીવાત કરડવાથી નવજાતનું મોત થયું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં દાખલ બાળકના મોતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મળતી વિગત પ્રમાણે, PM-JAY યોજના હેઠળ પ્રસૂતાની ડિલિવરી કરાવ્યા બાદ NICUમાં દાખલ કરાયેલા…
- ઇન્ટરનેશનલ
દુનિયાનું સૌથી તાકતવર સ્ટારશિપ રોકેટ ફરી ક્રેશ થયું, અવકાશમાં નિયંત્રણ ગુમાવ્યું
ટેક્સાસ: ઇલોન મસ્કની કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ કંપની સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ લોન્ચ ફરી નિષ્ફળ ગયું છે. તેમજ આ અવકાશયાન નિયંત્રણ બહાર ગયું અને ટુકડા થઈ ગયું. યુએસથી ક્રુ વગરના રોકેટને લોન્ચ કર્યાના 30 મિનિટ બાદ નિયંત્રણ ગુમાવ્યું હતું. આ રોકેટ ઓનબોર્ડ ઇંધણ લીક…
- સુરત
ભારતની પ્રથમ એઆઈ આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં બનશે, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
સુરતઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષ પછી ભારત તેના શસ્ત્રભંડારમાં આધુનિક અને મારક હથિયારો સામેલ કરી રહ્યું છે. આ દરમિયાન ભારતની પ્રથમ એઆઈ-આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં તૈયાર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના હજીરા ખાતે ખાનગી કંપનીમાં ઉત્પાદિત…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. યુનિવર્સિટી બાદ હવે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (એફ), વ્યવસાયિક (એમ)…