- આપણું ગુજરાત
આખરે કચ્છ ઠર્યુઃ નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજટમાં
ભુજઃ જમ્મુ-કાશ્મીર, કેદારનાથ-બદ્રીનાથ,લેહ લદાખ અને શિમલા સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ ફરી એકવખત સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ ધીરે-ધીરે શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે.ઠંડીમાં સતત વર્તાઈ રહેલા ચઢાવ-ઉતાર વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: સિનેમા- કલ્ચર ને કન્ઝ્યુમર
-સમીર જોશી બોલિવૂડ અને ક્રિકેટને આપણા દેશમાં ધર્મ માનવામાં આવે છે અને સ્ટાર્સને ઘણીવાર લોકો ભગવાનની જેમ પૂજે છે. બોલિવૂડ અને આજે જે રીતે સાઉથ કે બીજા પ્રાંતોની ફિલ્મો નેશનલ લેવલ પર જે રીતે રિલીઝ થાય છે તેથી કહી શકાય…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : મહેશ્વરી , તમે અહીં? સેનેટોરિયમમાં!
-મહેશ્વરી કોઈપણ કલાકાર માટે પ્રેક્ષક મહામૂલું ઘરેણું હોય છે. પ્રેક્ષક થકી અભિનેતા ઉજળો બને છે, પણ છાયાભાઈ જેવા પ્રેક્ષકને તો નવ ગજના નમસ્કાર જ કરવા જોઈએ. મેં અને માસ્તરે પ્રભુનો પાડ માન્યો કે છાયાભાઈનો પેંતરો બહુ જલ્દી અમારી નજરમાં અને…
- સ્પોર્ટસ
‘જો અને તો’ ના ગણિતમાં ફસાયું ભારત, ઑસ્ટ્રેલિયા સામે હાર બાદ પૉઇન્ટ ટેબલમાં લાગ્યો તગડો ઝટકો
Team India: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે (India vs Australia) ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એડિલડ ઑવલમાં રમાયો હતો. પિંક બૉલ ટેસ્ટમાં ભારતીય ટીમનો 10 વિકેટથી પરાજય હતો. ઑસ્ટ્રેલિયાને જીત માટે 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને વિના વિકેટે હાંસલ કર્યો હતો.…
- સ્પોર્ટસ
IND vs AUS 2nd Test: ‘અમે ઘણી ભૂલો કરી…’ હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
એડિલેડ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં 295 રને વિજય મેળવ્યા બાદ ભારતની ટીમને એડિલેડમાં રમાયેલી મેચમાં કારમી હાર (Indian cricket team lost 2nd test) મળી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 10 વિકેટે હરાવી, આ સાથે જ આ સિરીઝ 1-1થી બરાબર…
- મનોરંજન
ICUમાં દાખલ સુભાષ ઘાઈની તબિયતના લેટેસ્ટ અપડેટ
મુંબઇઃ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈનીતબિયત ખરાબ હોવાને કારણે ગઈકાલે મોડી રાત્રે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. એમ જણાવવામાં આવ્યું હતું કે અચાનક તેમને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતની વધુ એક સિદ્ધિ: રાજ્યને મળ્યો કેન્દ્ર સરકારનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર
Gandhinagar: કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ‘અન્ન ચક્ર’ PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે…
- આપણું ગુજરાત
જેલમાં બંધ પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટી રાહત, કોર્ટે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા
પોરબંદર: જેલમાં બંધ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ(Saniv Bhatt)ને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં મોટી રાહત મળી છે, પોરબંદરની એક કોર્ટે સંજીવ ભટ્ટને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, કોર્ટે કહ્યુ કે ફરિયાદ પક્ષ વાજબી શંકાથી આગળનો કેસ સાબિત કરી શક્યો…
- ટોપ ન્યૂઝ
બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીનો ઘટાડો ત્રીજા ત્રિમાસિકગાળામાં સરભર થશે: સીતારમણ
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં જોવા મળેલો ઘટાડો મૂળભૂત નથી. ત્રીજા ત્રિમાસિકગાળામાં જાહેર ખર્ચમાં થયેલા વધારાને કારણે આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થતાં ત્રીજા ત્રિમાસિકગાળામાં બીજા ત્રિમાસિકગાળાનો ઘટાડો સરભર થાય તેવી શક્યતા નણાં પ્રધાન નિર્મલા સીતારમણે વ્યક્ત કરી હતી.નોંધનીય…