-  ટોપ ન્યૂઝ

Lal Krishna Advaniની તબિયત બગડી, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની(Lal Krishna Advani) તબિયત બગડી છે. શનિવારે તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ડોકટરોના નિરીક્ષણ…
 -  મનોરંજન

ફીર ભી રહેગી નિશાનીયાઃ કપૂર ખાનદાનનો નબીરો છતાં ક્લેપ બૉયથી શૉ મેનની સફર એકલા ખેડી
ભારતીય સિનેમાજગતને વિશ્વમાં ઓળખ અપાવવા માટે બે નામ જાણીતા છે. એક બંગાળના ડિરેકે્ટર સત્યજીત રે અને બીજા હિન્દી સિનેમાજગતના શૉ મેન રાજ કપૂર. કલાકારો દેશની સરહદ છોડીને વિશ્વભરમાં વખાણાયા છે, પરંતુ રાજ કપૂર આમાં તે સમયમાં મોખરે હતા.આજે તેમની 100મી…
 -  આપણું ગુજરાત

Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી યોજાવાની શક્યતા
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat) જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોડી યોજાવવાની શકયતા છે. ગુજરાતમાં બનાસકાંઠા અને ખેડાની બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા તેમજ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની તૈયારી હતી. જોકે, મતદાર…
 -  આપણું ગુજરાત

Gujaratમાં શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, આગામી દિવસમાં ભુક્કા બોલાવશે ઠંડી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઠંડીની અસર વધી રહી છે. તેમજ ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાના લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિ વધતાં કોલ્ડ વેવની અસર શરૂ થઈ છે. શુકવારે રાજ્યમાં 20 કિલોમીટરની ગતિએ ફુંકાયેલા…
 -  નેશનલ

આજનું રાશિફળ (10-12-24): આ બે રાશિના જાતકોને આજે થશે ધનલાભ, ખુલશે પ્રગતિના દ્વાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના પંથે આગળ વધવાનો રહેશે. જો તમે કોઈ બાબત વિશે ચિંતિત છો, તો તમે તેના વિશે તમારી માતા સાથે વાત કરી શકો છો. કોઈના કહેવાથી તમને ખરાબ લાગશે. તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ…
 -  સ્પોર્ટસ

`ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ કહ્યું?
નવી દિલ્હીઃ ઍડિલેઇડની બીજી ટેસ્ટના મૅચ-વિનર ટ્રેવિસ હેડે પોતાની વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને ગાળ આપી અને એને સિરાજનો પિત્તો ગયો અને તેને આઉટ કર્યા પછી ઉગ્રપણે ઇશારો કરીને બે વખત પૅવિલિયનનો રસ્તો બતાવ્યો એ સાથે વિવાદ થયા બાદ ક્રિકેટજગતમાંથી ઘણાની…
 -  આમચી મુંબઈ

ખાતાની વહેંચણીની અકળામણને કારણે બે નાયબ મુખ્યમંત્રીઓ ખાતા વગર
મુંબઈ: મહાગઠબંધનમાં પોર્ટફોલિયોની વહેંચણીની સમસ્યાને કારણે એકનાથ શિંદે અને અજિત પવાર બંને હાલમાં પોર્ટફોલિયો વગરના નાયબ મુખ્ય પ્રધાન છે. ત્રણેય વચ્ચે ખાતાની વહેંચણી ન થવાને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસમાં શિંદે-પવાર તેમની મંત્રાલયની ઓફિસમાં ફરક્યા નથી, તેઓ અધિકારીઓની મીટિંગ કે અન્ય…
 -  આમચી મુંબઈ

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં ખાસ વ્યવસ્થા: 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 13 માળના ભક્ત નિવાસની સ્થાપના માટે કરાર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે મુંબઈ સ્થિત જેનેરિક એન્જિનિયરિંગ ક્ધસ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ (જીઈસીપીએલ)ને 119.50…
 -  આપણું ગુજરાત

ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન
સુરત: ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાલ સુરત અને ભરૂચના પ્રવાસે છે. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને સાથોસાથ તેમણે ફરી એકવખત મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. તેમણે અમદાવાદમાં ફરી એકવખત ક્ષત્રિયોનું મહાસંમેલન…
 -  આમચી મુંબઈ

સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા પર ચર્ચા કરવા દેતી નથી: સેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ભગવા પક્ષનું હિંદુત્વ ‘રાજકીય દૃષ્ટિએ વ્યવહારુ, સ્વાર્થી અને દંભી’ છે, એમ પાર્ટીના મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં…
 
 








