- આપણું ગુજરાત
ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન
સુરત: ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાલ સુરત અને ભરૂચના પ્રવાસે છે. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને સાથોસાથ તેમણે ફરી એકવખત મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. તેમણે અમદાવાદમાં ફરી એકવખત ક્ષત્રિયોનું મહાસંમેલન…
- આમચી મુંબઈ
સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા પર ચર્ચા કરવા દેતી નથી: સેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ભગવા પક્ષનું હિંદુત્વ ‘રાજકીય દૃષ્ટિએ વ્યવહારુ, સ્વાર્થી અને દંભી’ છે, એમ પાર્ટીના મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં…
- આમચી મુંબઈ
શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણે પક્ષો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જે બાદ હવે વિધાનસભામાં વિપક્ષના નેતા પદને લઈને આ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું…
- સ્પોર્ટસ
કપિલ દેવ એક શરતે વિનોદ કાંબળીને આર્થિક મદદ કરવા તૈયાર છે
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની બગડતી જતી તબિયત અને તે પોતાનું ગુજરાન ચલાવવા પૂરતી સારી આર્થિક સ્થિતિમાં પણ ન હોવાના અહેવાલો બહાર આવવાને પગલે ભારતના ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવે કાંબળીને મદદ કરવાની તૈયારી બતાવી છે, પરંતુ એ માટે કપિલે એક…
- ધર્મતેજ
આજશી શરૂ થશે પાંચ રાશિના જાતકો માટે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ યોગ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને આજનો દિવસ એટલે કે 10મી ડિસેમ્બરથી પાંચ રાશિના જાતકોના દિવસો બદલાઈ રહ્યા છે. ગ્રહો અને નક્ષત્રની સ્થિતિને ધ્યાન લઈને એવા યોગ બની રહ્યા છે જે અમુક રાશિના જાતકોની કિસ્મત બદલનારો સાબિત…
- તરોતાઝા
વિશેષઃ ચિકનગુનિયાથી સાવધાન…! આ વિગતો જાણવી જરૂરી
-દિક્ષિતા મકવાણા શું તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક ત્રીવ તાવ, સાંધામાં અસહ્ય દુખાવો અને શરીરમાં નબળાઈએ તમારા રોજિંદા જીવનને અસર કરી છે? જો હા, તો તમારે ચિકનગુનિયા વિશે જાગૃત રહેવાની જરૂર છે. આ એક એવો રોગ છે જે મચ્છર…
- આપણું ગુજરાત
Unjha એપીએમસીમાં સત્તા મેળવવા ભાજપના બે ગ્રુપ આમને સામને, 16 ડિસેમ્બરે મતદાન
અમદાવાદઃ ગુજરાતની સૌથી વધુ મોટી અને સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બે ગ્રૂપ વચ્ચે ચુટણી જંગ ખેલાશે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે હવે 36…
- સ્પેશિયલ ફિચર્સ
પરેશાન કરતા પેટનાં ચાંદાંઃ જાણો કારણો અને ઉપાયો
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પેટનું અલ્સર: હોજરીમાં રહેલું એસિડ, હોજરીના અંદરના પડને નુકસાન પહોંચાડે છે, તેથી પડમાં ચાંદાં થાય છે, તેને અલ્સર કહેવાય છે.અલ્સરનાં લક્ષણજે લક્ષણો એસિડિટીનાં હોય છે તે લક્ષણો અલ્સરનાં પણ હોય છે. પરંતુ અલ્સરની પીડા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ગવર્નર કહે છે કે લાડકી બહેન યોજના ચાલુ રહેશે
મુંબઈ: રાજ્ય સરકારની મુખ્ય ‘મુખ્ય મંત્રી-માઝી લાડકી બહીણ યોજના’ ચાલુ રહેશે, એમ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રની નવી ચૂંટાયેલી વિધાનસભાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું.મારી સરકાર રાજ્યમાં 21થી 65 વર્ષની વયજૂથની મહિલાઓના સશક્તીકરણ માટે ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ યોજના’ લાગુ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
જો તમે પણ સરસમજાના શિયાળામાં આદુવાળી ચા પીવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. આ આદુંવાળી ચા જ તમને ભેટમાં જીવલેણ બીમારી ભેટમાં આપી શકે છે, કારણ કે બજારમાં ખૂબ સરળતાથી નકલી આદું વેચાઈ રહ્યું છે. ચા…