- સ્પોર્ટસ

ભારતના ધબડકા પછી મેઘરાજા વિફર્યા, જાણો 27 રનમાં કોણ-કોણ આઉટ થઈ ગયું…
બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ભારતે 9.1 ઓવરની રમતમાં ફક્ત 27 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.ઓપનર યશસ્વી જયસ્વાલે ચાર…
- ટોપ ન્યૂઝ

તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે. ઝાકિર હુસૈનને હૃદયની બીમારી હતી.અનેક ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા ઝાકિર હુસૈન એક અભિનેતા પણ હતા. તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ તેમણે 12 ફિલ્મોમાં કામ કર્યું છે. ઉસ્તાદ ઝાકિર…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : ‘હેલો, કાંતિ મડિયા બોલું છું’
-મહેશ્વરી શૈશવકાળમાં મોટા ભાગનાં બાળકોમાં ખેલકૂદ માટે ખૂબ રુચિ જોવા મળે છે. ડબ્બા ઐસપૈસ (થપ્પો જેવી રમત જેમાં ડબ્બો અથવા નારિયેળની કાચલીનો ઉપયોગ કરવામાં આવતો), સાંકળી, પકડદાવ, લગોરી, ખો-ખો જેવી રમતોમાં બાળકોને બહુ આનંદ આવતો. મારા બાળપણના સમયમાં મોબાઈલ ફોન…
- નેશનલ

એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો
નવી દિલ્હીઃ ભારતમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ખરાબ છે. WHO ના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી અને દર વર્ષે આશરે 15 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હાલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આવો દાવો…
- આપણું ગુજરાત

કછડો બારેમાસઃ ખુમારીથી મનભરીને જીવવા જાણીતા કચ્છીઓ કેમ બની રહ્યા છે આ રોગનો શિકાર!
ભુજ: આધુનિક સમાજમાં હવે બાળકો અને યુવાનોમાં ડિપ્રેશને મોટું સ્વરૂપ લીધું છે. આ બીમારીને ભલે લોકો મજાક ગણીને હસી નાખે પરંતુ તેની ગંભીરતા અને તેના આવનારા પરિણામો ખૂબ જ ઘાતક નીવડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા અહેવાલ એ…
- ઉત્સવ

વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
-ડૉ. પૂર્વી ગોસ્વામી એક અસાધારણ વિદ્વાન, વિચારશીલ પત્રકાર, જ્વલંત ક્રાંતિકાર, ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ના જન્મદાતા, અનેક દેશોની ક્રાંતિ ચળવળોના સક્રિય, સમર્થક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્ની ભાનુમતિનાં સ્વાધીન ભારતની રાહ જોતાં અસ્થિ માંડવી પહોંચે તે ઘટના પોતે જ…
- ઉત્સવ

હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની
-પ્રફુલ શાહ ઘણાં દેશ, શહેર અને ગામનો એક હટકે ઈતિહાસ હોય છે, અનન્ય વિશેષતા હોય છે. એની પાછળનાં રહસ્યો વર્ષો નહીં, સદીઓથી વણખૂલ્યાં હોય છે. આ વિશેષતામાં આસામના માયોંગ ગામનું નામ અવશ્ય આવે. આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીને કિનારે આ…
- આપણું ગુજરાત

Gujaratમાં ડિજીટલ ક્રોપ સરવેનો આજથી પ્રારંભ, 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો સરવે
ગાંધીનગર: ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો…
- ઉત્સવ

સર્જકના સથવારે : શાયર આસિમ રાંદેરી ફરે ના ચાંદ સૂરજ કેમ નિશદિન મુજને જોવાને હું ધરતી પર ઇરાદા આસમાની લઈને આવ્યો છું
–રમેશ પુરોહિત ગયા સપ્તાહે આપણે ગુજરાતના મુખ્ય શાયર ‘આસિમ’ રાંદેરી વિશે અને તેમના સર્જન વિશે વાત કરી હતી. આસિમભાઈનું વ્યક્તિત્વ સૌજન્યપૂર્ણ અને સાલસ હતું. હંમેશાં થ્રી પીસ સૂટમાં હોય અને જે શહેરમાં મુશાયરો હોય ત્યાં જાય પણ યજમાનના પર બોજ…
- ઉત્સવ

અગ્નિપરીક્ષાઃ પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું
આકાશ મારી પાંખમાં –કલ્પના દવે દૈવીપ્રતિભા ધરાવતાં પાર્વતીમાઈની સમાજસેવાની સુગંધમાત્ર સાવંતવાડી કે માધોપુર ગામમાં જ નહીં પણ ઔરંગાબાદ જિલ્લાથી વિસ્તરીને મહારાષ્ટ્ર સરકારના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. સંસ્કારી કુટુંબમાં જન્મેલી પાર્વતીએ ૧૯૬૬માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. માધોપુરના મોટા જમીનદાર ગંગારાવ…









