- નેશનલ
Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
મુંબઇ: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઇએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૨૩ લાખ કરોડ રૂપિયાના ૧૫,૫૪૭ કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Unjha એપીએમસીની આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથો આમને સામને
અમદાવાદ : ગુજરાતની ઊંઝા(Unjha) એપીએમસીમાં સત્તા કબજે કરવા માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ એપીએમસીમાં ચૂંટણીમાં બળવો ખાળવામાં સફળ ન રહેતા ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા છે. જેથી ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને…
- સ્પોર્ટસ
ભારતના ધબડકા પછી મેઘરાજા વિફર્યા, જાણો 27 રનમાં કોણ-કોણ આઉટ થઈ ગયું…
બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ભારતે 9.1 ઓવરની રમતમાં ફક્ત 27 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.ઓપનર યશસ્વી જયસ્વાલે ચાર…
- ટોપ ન્યૂઝ
તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે. ઝાકિર હુસૈનને હૃદયની બીમારી હતી.અનેક ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા ઝાકિર હુસૈન એક અભિનેતા પણ હતા. તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ તેમણે 12 ફિલ્મોમાં કામ કર્યું છે. ઉસ્તાદ ઝાકિર…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ‘હેલો, કાંતિ મડિયા બોલું છું’
-મહેશ્વરી શૈશવકાળમાં મોટા ભાગનાં બાળકોમાં ખેલકૂદ માટે ખૂબ રુચિ જોવા મળે છે. ડબ્બા ઐસપૈસ (થપ્પો જેવી રમત જેમાં ડબ્બો અથવા નારિયેળની કાચલીનો ઉપયોગ કરવામાં આવતો), સાંકળી, પકડદાવ, લગોરી, ખો-ખો જેવી રમતોમાં બાળકોને બહુ આનંદ આવતો. મારા બાળપણના સમયમાં મોબાઈલ ફોન…
- નેશનલ
એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો
નવી દિલ્હીઃ ભારતમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ખરાબ છે. WHO ના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી અને દર વર્ષે આશરે 15 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હાલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આવો દાવો…
- આપણું ગુજરાત
કછડો બારેમાસઃ ખુમારીથી મનભરીને જીવવા જાણીતા કચ્છીઓ કેમ બની રહ્યા છે આ રોગનો શિકાર!
ભુજ: આધુનિક સમાજમાં હવે બાળકો અને યુવાનોમાં ડિપ્રેશને મોટું સ્વરૂપ લીધું છે. આ બીમારીને ભલે લોકો મજાક ગણીને હસી નાખે પરંતુ તેની ગંભીરતા અને તેના આવનારા પરિણામો ખૂબ જ ઘાતક નીવડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા અહેવાલ એ…
- ઉત્સવ
વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
-ડૉ. પૂર્વી ગોસ્વામી એક અસાધારણ વિદ્વાન, વિચારશીલ પત્રકાર, જ્વલંત ક્રાંતિકાર, ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ના જન્મદાતા, અનેક દેશોની ક્રાંતિ ચળવળોના સક્રિય, સમર્થક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્ની ભાનુમતિનાં સ્વાધીન ભારતની રાહ જોતાં અસ્થિ માંડવી પહોંચે તે ઘટના પોતે જ…
- ઉત્સવ
હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની
-પ્રફુલ શાહ ઘણાં દેશ, શહેર અને ગામનો એક હટકે ઈતિહાસ હોય છે, અનન્ય વિશેષતા હોય છે. એની પાછળનાં રહસ્યો વર્ષો નહીં, સદીઓથી વણખૂલ્યાં હોય છે. આ વિશેષતામાં આસામના માયોંગ ગામનું નામ અવશ્ય આવે. આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીને કિનારે આ…