-  ધર્મતેજ

વિશેષ : જે શાંત ન હોય એ સાધુ કેવો?
-રાજેશ યાજ્ઞિક એકવાર એક માણસ ગૌતમ બુદ્ધ પાસે ગયો અને પૂછ્યું, મનને શાંત કરવા શું કરવું? બુદ્ધ બોલ્યા, તમારા મનને સમજવા માટેનું પ્રથમ પગલું એ છે કે તેના દ્વારા આપવામાં આવેલી લાલચની નિરર્થકતાને જોવી અને સમજવી.પછી તે વ્યક્તિ બુદ્ધને પૂછે…
 -  ધર્મતેજ

અલૌકિક દર્શન : પ્રણવ-ઉપાસના: મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન
-ભાણદેવ તુરીયાવસ્થામાં પહોંચવું તે તો બહુ દૂરનાત છે અને તે હેતુ સાધકો માટે છે. અહીં તો આપણે અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની ચિકિત્સા માટે પ્રણવ/ઉપાસનાનો વિચાર કરીએ છીએ. પ્રણવ-ઉપાસના મનથી બહાર-મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન છે. પ્રણવ-ઉપાસના દ્વારા દરદીને…
 -  ધર્મતેજ

માનસ મંથન: ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાનાં પગલાં પર ધ્યાન આપવું
-મોરારિબાપુ નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન!પરમ દુખી ભા પવનસુત દેખિ દેખિ જાનકી દીન બાપ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે? હનુમાનજીએ જોયું કે માએ નેત્રોને લગાવ્યાં છે પોતાના…
 -  સ્પોર્ટસ

ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર ઈસા ગુહાએ જાનવર માટે વપરાતો શબ્દ બુમરાહ માટે વાપર્યો અને પછી…
બ્રિસબેન: ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર અને બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં છ વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડનાર જસપ્રીત બુમરાહની ભારતીય મૂળની ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઈસા ગુહાએ રવિવારે કૉમેન્ટરી દરમિયાન સામાન્ય રીતે જાનવર માટે વપરાતા શબ્દ સાથે…
 -  આમચી મુંબઈ

ચૂંટણીમાં કારમી હાર કે અન્ય કોઇ કારણ, હિંદુત્વના એજન્ડા પર પાછી ફરી રહી છે ઉદ્ધવ ઠાકરેની સેના
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ જૂથે પોતાની રણનીતિ બદલી છે. પાર્ટીના નેતાઓના તાજેતરના નિવેદનો દર્શાવે છે કે પાર્ટી તેના મૂળ હિન્દુત્વ એજન્ડા પર પરત ફરી રહી છે.ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા…
 -  ઇન્ટરનેશનલ

Syria War : સિરીયામાં સત્તા પલટા બાદ ઈઝરાયેલ એકટિવ મોડમાં, હવે નેતન્યાહુ કરી આ મોટી જાહેરાત
તેલ અવીવ : સીરિયામાં (Syria War) ગૃહ યુદ્ધથી સત્તા પલટા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદને રશિયા ભાગવું પડ્યું છે.તો બીજી તરફ આ તકનો લાભ લઇને ઇઝરાયેલે સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સના મોટા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. આ સિવાય ગોલન…
 -  ધર્મતેજ

મનન: શું દુ:ખી એટલે ભગવાનની વધુ નજીક?
-હેમંત વાળા જે ઈશ્વરને ભજે, ઈશ્વરની સત્તા સ્વીકારે, ઈશ્વરના નિયમોનું પાલન કરે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવા તત્પર હોય, સર્વત્ર ઈશ્વરને જુએ, જે કંઈ મળે તે ઈશ્વરની પ્રસાદી સમજે અને સર્વત્ર ઈશ્વરના ન્યાયનું સામ્રાજ્ય જુએ, તે ભગવાનની નજીક હોય. સુખી પણ…
 -  નેશનલ

આ કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે: દેશના લઘુ ઉદ્યોગોને ભારે ફટકો
નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચાર વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની ક્ષમતાનો ઉપયોગ ૮૦ ટકાથી નીચે ચાર વર્ષની નીચી સપાટીએ ઉતર્યો છે. દેશમાં વધી રહેલી સસ્તી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગ ઝડપથી બજાર હિસ્સો ગુમાવી રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના…
 -  નેશનલ

Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
મુંબઇ: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઇએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૨૩ લાખ કરોડ રૂપિયાના ૧૫,૫૪૭ કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા…
 
 








