- આપણું ગુજરાત
કછડો બારેમાસઃ ખુમારીથી મનભરીને જીવવા જાણીતા કચ્છીઓ કેમ બની રહ્યા છે આ રોગનો શિકાર!
ભુજ: આધુનિક સમાજમાં હવે બાળકો અને યુવાનોમાં ડિપ્રેશને મોટું સ્વરૂપ લીધું છે. આ બીમારીને ભલે લોકો મજાક ગણીને હસી નાખે પરંતુ તેની ગંભીરતા અને તેના આવનારા પરિણામો ખૂબ જ ઘાતક નીવડી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા અહેવાલ એ…
- ઉત્સવ
વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
-ડૉ. પૂર્વી ગોસ્વામી એક અસાધારણ વિદ્વાન, વિચારશીલ પત્રકાર, જ્વલંત ક્રાંતિકાર, ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ના જન્મદાતા, અનેક દેશોની ક્રાંતિ ચળવળોના સક્રિય, સમર્થક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્ની ભાનુમતિનાં સ્વાધીન ભારતની રાહ જોતાં અસ્થિ માંડવી પહોંચે તે ઘટના પોતે જ…
- ઉત્સવ
હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની
-પ્રફુલ શાહ ઘણાં દેશ, શહેર અને ગામનો એક હટકે ઈતિહાસ હોય છે, અનન્ય વિશેષતા હોય છે. એની પાછળનાં રહસ્યો વર્ષો નહીં, સદીઓથી વણખૂલ્યાં હોય છે. આ વિશેષતામાં આસામના માયોંગ ગામનું નામ અવશ્ય આવે. આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીને કિનારે આ…
- આપણું ગુજરાત
Gujaratમાં ડિજીટલ ક્રોપ સરવેનો આજથી પ્રારંભ, 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો સરવે
ગાંધીનગર: ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો…
- ઉત્સવ
સર્જકના સથવારે : શાયર આસિમ રાંદેરી ફરે ના ચાંદ સૂરજ કેમ નિશદિન મુજને જોવાને હું ધરતી પર ઇરાદા આસમાની લઈને આવ્યો છું
–રમેશ પુરોહિત ગયા સપ્તાહે આપણે ગુજરાતના મુખ્ય શાયર ‘આસિમ’ રાંદેરી વિશે અને તેમના સર્જન વિશે વાત કરી હતી. આસિમભાઈનું વ્યક્તિત્વ સૌજન્યપૂર્ણ અને સાલસ હતું. હંમેશાં થ્રી પીસ સૂટમાં હોય અને જે શહેરમાં મુશાયરો હોય ત્યાં જાય પણ યજમાનના પર બોજ…
- ઉત્સવ
અગ્નિપરીક્ષાઃ પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું
આકાશ મારી પાંખમાં –કલ્પના દવે દૈવીપ્રતિભા ધરાવતાં પાર્વતીમાઈની સમાજસેવાની સુગંધમાત્ર સાવંતવાડી કે માધોપુર ગામમાં જ નહીં પણ ઔરંગાબાદ જિલ્લાથી વિસ્તરીને મહારાષ્ટ્ર સરકારના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. સંસ્કારી કુટુંબમાં જન્મેલી પાર્વતીએ ૧૯૬૬માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. માધોપુરના મોટા જમીનદાર ગંગારાવ…
- ટોપ ન્યૂઝ
દેશમાં કુલ ૨૯૫ રિસાયક્લિગં એકમોની સ્થાપના, ૨૦૨૫ સુધીમાં ૬૦ ટકા ઈ-વેસ્ટ રિસાયક્લિગંનો લક્ષ્યાંક
નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક કચરો એટલેકે ઈ-વેસ્ટ મેનેજ કરવા અને આ કચરાને નવી સામગ્રી એટલે કે રિસાયક્લિંગમાં રૂપાંતરિત કરવાના પ્રયાસરૂપે, દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૨૯૫ રિસાયક્લિંગ એકમોની સ્થાપના કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૮૨ રિસાયક્લિંગ એકમો સ્થાપિત છે. ત્યારબાદ બીજા…
- નેશનલ
અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની ગુરુગ્રામથી ધરપકડ, સાસુ અને સાળાને પણ ઝડપ્યા
બેંગલૂરુઃ સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો હાલ દેશમાં ચર્ચાઇ રહ્યો છે. બેંગલુરુ પોલીસે અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની નિકિતાની ગુરુગ્રામથી ધરપકડ કરી છે. જ્યારે અતુલની સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે…
- મનોરંજન
રાજ કપૂરના પરિવારમાં છે 26 સદસ્ય, શું તમે બધાને જાણો છો?
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કપૂર પરિવારનું નામ ઘણા આદર અને માનસન્માનથી લેવામાં આવે છે. આ પરિવારે બોલિવૂડને સફળ નિર્માતા, નિર્દેશક અને અભિનેતા આપ્યા છે. રાજકપૂર, શમ્મી કપૂર, રિશી કપૂર, રણબીર કપૂર જેવા અભિનેતાઓના નામ હંમેશા લોકોના હોંઠ પર રમતા હોય છે. હિન્દી…
- સ્પેશિયલ ફિચર્સ
મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…
મિલન ત્રિવેદી ‘અમે તમામ મિત્રો ચુનિયાની આ વાત સાંભળી અને મચી પડ્યા કે તું તો રહેવા દે….! ’સવારથી એણે ઉપાડો લીધો છે કે મારે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરી ગયા એમને સ્વરાંજલિ આપવી છે. પુરુષોત્તમભાઈ જેવા ગીત-સંગીતના મહારથીની વિદાયથી સમગ્ર ગુજરાતી…