- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) ૫. સમાપન:અહીં આ ધરતી પર એવો કોઇ માનવી નથી જેના જીવનમાં કોઇ ને કોઇ સમસ્યા ન હોય. જીવનનું સ્વરૂપ જ એવું છે કે તેમાં કોઇ ને કોઇ સ્વરૂપની સમસ્યા હોય જ. જીવન જાણે કે સમસ્યાઓની એક હારમાળા…
- આપણું ગુજરાત
Gujaratમાં રેશનકાર્ડની દુકાનમાં ગુણવત્તાયુક્ત અનાજ આપવા સરકારનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા છૂટક અનાજની ગુણવત્તાને લઇને અનેક વાર ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે રાજ્ય સરકારે રેશન કાર્ડની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા નવો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે. જેમાં અનાજમાં થતી ભેળસેળ રોકવા અને…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : શરીરની સાત ધાતુ: આ ધાતુ બને છે તમારા ખોરાકથી
-ડૉ. હર્ષા છાડવા માનવ શરીર સપ્ત ધાતુઓથી બનેલું છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. આ ધાતુઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે જે આપણા શરીરનું નિર્માણ અને પોષણ કરે છે સાથે સાથે શરીરની સંરચના કરવામાં સહાયક હોય છે. રસ એટલે પ્લાઝમા,…
- તરોતાઝા
પ્રવાસ વીમો જરૂર ઉતરાવો આજના સમયમાં એ ઘણો જ ઉપયોગી નીવડે છે
–નિશા સંઘવી રજાના દિવસો નજીક આવી ગયા છે. અનેક લોકો પોતાના ઇચ્છિત પ્રવાસે ઊપડી જવા રોમાંચિત છે. કોઈ નવી જગ્યાઓ જોવા જશે, કોઈ આરામ કરવા જશે, કોઈ સગાં-સંબંધીના ઘરે જશે તો કોઈ વિદેશપ્રવાસ પણ ખેડશે… પ્રવાસ-પર્યટન ખરેખર આનંદ આપે. જોકે,…
- ટોપ ન્યૂઝ
આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટ થઇ નારાજ, કહ્યું- છોડીશું નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે તેમના આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તેઓ કોઈપણ હદ સુધી જશે. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક જનહિતની અરજીમાં જણાવવામાં…
- આમચી મુંબઈ
ઘર-ઘરથી કચરો ભેગો કરવા પર ફી: કાનૂની જોગવાઈઓનો અભ્યાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્યુએમ)ના બાય-લોઝમાં સૂચિત ફેરફાર કરી શકાય કે નહીં તે માટે કાયદાકીય જોગવાઈઓની તપાસ કરવાનો નિર્દેશ સોમવારે યોજાયેલી બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને આપ્યો હતો. પાલિકા ઘર-ઘરમાંથી કચરો જમા કરવા…
- ધર્મતેજ
વિશેષ : જે શાંત ન હોય એ સાધુ કેવો?
-રાજેશ યાજ્ઞિક એકવાર એક માણસ ગૌતમ બુદ્ધ પાસે ગયો અને પૂછ્યું, મનને શાંત કરવા શું કરવું? બુદ્ધ બોલ્યા, તમારા મનને સમજવા માટેનું પ્રથમ પગલું એ છે કે તેના દ્વારા આપવામાં આવેલી લાલચની નિરર્થકતાને જોવી અને સમજવી.પછી તે વ્યક્તિ બુદ્ધને પૂછે…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : પ્રણવ-ઉપાસના: મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન
-ભાણદેવ તુરીયાવસ્થામાં પહોંચવું તે તો બહુ દૂરનાત છે અને તે હેતુ સાધકો માટે છે. અહીં તો આપણે અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની ચિકિત્સા માટે પ્રણવ/ઉપાસનાનો વિચાર કરીએ છીએ. પ્રણવ-ઉપાસના મનથી બહાર-મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન છે. પ્રણવ-ઉપાસના દ્વારા દરદીને…
- ધર્મતેજ
માનસ મંથન: ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાનાં પગલાં પર ધ્યાન આપવું
-મોરારિબાપુ નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન!પરમ દુખી ભા પવનસુત દેખિ દેખિ જાનકી દીન બાપ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે? હનુમાનજીએ જોયું કે માએ નેત્રોને લગાવ્યાં છે પોતાના…