- આમચી મુંબઈ

ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંક દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ગડકરી સતત ત્રીજી વખત નાગપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. નાગપુર બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નીતિન…
- નેશનલ

Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ
જયપુર : જયપુરમાં આજે વહેલી સવારે અજમેર હાઇવે પર એક મોટી દુર્ઘટના(Jaipur Tanker Blast) અને આગની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. તેમજ ટ્રક અને ટ્રોલી સહિત લગભગ 40 વાહનો બળી ગયા છે. પેટ્રોલ પંપ પાસે અનેક…
- નેશનલ

રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)ને પદ પરથી હટાવવાની માગણી સાથે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence motion) દાખલ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ફગાવી દેતા કહેવામાં આવ્યું હતું કે…
- નેશનલ

નવા મંદિર-મસ્જિદના વિવાદો અંગે મોહન ભાગવત નારાજ, કહ્યું- રામ મંદિર પછી…
પુણે: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ વિસ્તારમાં આવેલી મસ્જીદોની જગ્યાએ અગાઉ મંદિર હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં આવા વિવાદને કારણે થયેલી હિંસામાં ચાર યુવકોના પણ મોત થયા હતાં. એવામાં…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશના નગુણા શાસકો, ભારતની મદદથી તમારું અસ્તિત્વ છે…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પોસ્ટ સામે ઉઠાવેલો વાંધો છે. બાંગ્લાદેશે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના…
- આમચી મુંબઈ

ભાવ ઘટાડાના પગલે નાશિકમાં ખેડૂતોએ કાંદાની હરાજી અટકાવી
નાશિક: કાંદાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ આજે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેશના સૌથી મોટા જથ્થાબંધ બજાર લાસલગાંવ એપીએમસીમાં હરાજી થોડા સમય માટે અટકાવી દીધી હતી. ખેડૂતોએ ડુંગળી પરની 20 ટકા નિકાસ વેરો (એક્સપોર્ટ ડ્યુટી) દૂર કરવા અને ઉત્પાદનના…
- નેશનલ

આ તે સંસદભવન કે કુશ્તીનો અખાડોઃ સાંસદોએ એકબીજા પર ધક્કામુક્કીના કર્યા આક્ષેપો
નવી દિલ્હીઃ સંસદભવનમાં આપણે ચૂંટીને સાંસદોને મોકલીએ છીએ, પરંતુ અહીં રોજ આક્ષેપો અને હોબાળો થાય છે અને આજે તો જાણે કુશ્તીનો અખાડો હોય તેમ ધક્કામુક્કીના આક્ષેપો થઈ રહ્યા છે. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને…
- સ્પેશિયલ ફિચર્સ

તુમ જીયો હજારો સાલઃ તમારો જન્મદિવસ કહેશે કે તમે કેટલું જીવશો
આમ જોઈએ તો કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યા તે મહત્વનું છે, તેમ છતાં આપણે સૌને લાંબા આયુષ્યની ખેવના હોય છે. મૃત્યુ અટલ અને નિશ્ચિત હોવા છતાં મોત કોઈને જોઈતું નથી. તમારું જીવન કેટલું લાંબુ હશે તે ચોક્કસપણે…









