- ઇન્ટરનેશનલ
Syria War : સિરીયામાં સત્તા પલટા બાદ ઈઝરાયેલ એકટિવ મોડમાં, હવે નેતન્યાહુ કરી આ મોટી જાહેરાત
તેલ અવીવ : સીરિયામાં (Syria War) ગૃહ યુદ્ધથી સત્તા પલટા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદને રશિયા ભાગવું પડ્યું છે.તો બીજી તરફ આ તકનો લાભ લઇને ઇઝરાયેલે સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સના મોટા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. આ સિવાય ગોલન…
- ધર્મતેજ
મનન: શું દુ:ખી એટલે ભગવાનની વધુ નજીક?
-હેમંત વાળા જે ઈશ્વરને ભજે, ઈશ્વરની સત્તા સ્વીકારે, ઈશ્વરના નિયમોનું પાલન કરે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવા તત્પર હોય, સર્વત્ર ઈશ્વરને જુએ, જે કંઈ મળે તે ઈશ્વરની પ્રસાદી સમજે અને સર્વત્ર ઈશ્વરના ન્યાયનું સામ્રાજ્ય જુએ, તે ભગવાનની નજીક હોય. સુખી પણ…
- નેશનલ
આ કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે: દેશના લઘુ ઉદ્યોગોને ભારે ફટકો
નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચાર વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની ક્ષમતાનો ઉપયોગ ૮૦ ટકાથી નીચે ચાર વર્ષની નીચી સપાટીએ ઉતર્યો છે. દેશમાં વધી રહેલી સસ્તી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગ ઝડપથી બજાર હિસ્સો ગુમાવી રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના…
- નેશનલ
Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
મુંબઇ: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઇએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૨૩ લાખ કરોડ રૂપિયાના ૧૫,૫૪૭ કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Unjha એપીએમસીની આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથો આમને સામને
અમદાવાદ : ગુજરાતની ઊંઝા(Unjha) એપીએમસીમાં સત્તા કબજે કરવા માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ એપીએમસીમાં ચૂંટણીમાં બળવો ખાળવામાં સફળ ન રહેતા ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા છે. જેથી ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને…
- સ્પોર્ટસ
ભારતના ધબડકા પછી મેઘરાજા વિફર્યા, જાણો 27 રનમાં કોણ-કોણ આઉટ થઈ ગયું…
બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ભારતે 9.1 ઓવરની રમતમાં ફક્ત 27 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.ઓપનર યશસ્વી જયસ્વાલે ચાર…
- ટોપ ન્યૂઝ
તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે. ઝાકિર હુસૈનને હૃદયની બીમારી હતી.અનેક ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા ઝાકિર હુસૈન એક અભિનેતા પણ હતા. તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ તેમણે 12 ફિલ્મોમાં કામ કર્યું છે. ઉસ્તાદ ઝાકિર…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ‘હેલો, કાંતિ મડિયા બોલું છું’
-મહેશ્વરી શૈશવકાળમાં મોટા ભાગનાં બાળકોમાં ખેલકૂદ માટે ખૂબ રુચિ જોવા મળે છે. ડબ્બા ઐસપૈસ (થપ્પો જેવી રમત જેમાં ડબ્બો અથવા નારિયેળની કાચલીનો ઉપયોગ કરવામાં આવતો), સાંકળી, પકડદાવ, લગોરી, ખો-ખો જેવી રમતોમાં બાળકોને બહુ આનંદ આવતો. મારા બાળપણના સમયમાં મોબાઈલ ફોન…
- નેશનલ
એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો
નવી દિલ્હીઃ ભારતમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ખરાબ છે. WHO ના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી અને દર વર્ષે આશરે 15 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હાલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આવો દાવો…