- ઇન્ટરનેશનલ
કેનેડામાં રાજકીય સંકટ ઘેરાયું, ઉઠી વડાપ્રધાન Justin Trudeauના રાજીનામાની માંગ
નવી દિલ્હી : ભારત સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં રાજકીય સંકટ ઘેરાયું છે. જેમાં હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું છે. નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન ક્રિસ્ટીના ફ્રીલેન્ડના રાજીનામા બાદ…
- નેશનલ
પેલેસ્ટાઇન બાદ હવે બાંગ્લાદેશી હિંદુઓને સમર્થન કરતી બેગ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી
કૉંગ્રેસના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેના માટે ભાજપના સાંસદોએ તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણમાં વ્યસ્ત છે, પરંતુ તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામે થતી હિંસા…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડ આ રેકૉર્ડ માર્જિનથી જીત્યું, ટીમ સાઉધીને પરફેક્ટ ફેરવેલ આપી…
હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડે અહીં સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને 658 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ એને માત્ર 234 રનમાં ઑલઆઉટ કરીને 423 રનના મોટા તફાવતથી હરાવ્યું હતું. કિવીઓએ આ સાથે ટેસ્ટ-વિજયના પોતાના વિક્રમજનક માર્જિનની બરાબરી કરી હતી. એટલું જ…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) ૫. સમાપન:અહીં આ ધરતી પર એવો કોઇ માનવી નથી જેના જીવનમાં કોઇ ને કોઇ સમસ્યા ન હોય. જીવનનું સ્વરૂપ જ એવું છે કે તેમાં કોઇ ને કોઇ સ્વરૂપની સમસ્યા હોય જ. જીવન જાણે કે સમસ્યાઓની એક હારમાળા…
- આપણું ગુજરાત
Gujaratમાં રેશનકાર્ડની દુકાનમાં ગુણવત્તાયુક્ત અનાજ આપવા સરકારનો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા છૂટક અનાજની ગુણવત્તાને લઇને અનેક વાર ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે રાજ્ય સરકારે રેશન કાર્ડની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા નવો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે. જેમાં અનાજમાં થતી ભેળસેળ રોકવા અને…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : શરીરની સાત ધાતુ: આ ધાતુ બને છે તમારા ખોરાકથી
-ડૉ. હર્ષા છાડવા માનવ શરીર સપ્ત ધાતુઓથી બનેલું છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. આ ધાતુઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે જે આપણા શરીરનું નિર્માણ અને પોષણ કરે છે સાથે સાથે શરીરની સંરચના કરવામાં સહાયક હોય છે. રસ એટલે પ્લાઝમા,…
- તરોતાઝા
પ્રવાસ વીમો જરૂર ઉતરાવો આજના સમયમાં એ ઘણો જ ઉપયોગી નીવડે છે
–નિશા સંઘવી રજાના દિવસો નજીક આવી ગયા છે. અનેક લોકો પોતાના ઇચ્છિત પ્રવાસે ઊપડી જવા રોમાંચિત છે. કોઈ નવી જગ્યાઓ જોવા જશે, કોઈ આરામ કરવા જશે, કોઈ સગાં-સંબંધીના ઘરે જશે તો કોઈ વિદેશપ્રવાસ પણ ખેડશે… પ્રવાસ-પર્યટન ખરેખર આનંદ આપે. જોકે,…
- ટોપ ન્યૂઝ
આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટ થઇ નારાજ, કહ્યું- છોડીશું નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે તેમના આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તેઓ કોઈપણ હદ સુધી જશે. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક જનહિતની અરજીમાં જણાવવામાં…
- આમચી મુંબઈ
ઘર-ઘરથી કચરો ભેગો કરવા પર ફી: કાનૂની જોગવાઈઓનો અભ્યાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્યુએમ)ના બાય-લોઝમાં સૂચિત ફેરફાર કરી શકાય કે નહીં તે માટે કાયદાકીય જોગવાઈઓની તપાસ કરવાનો નિર્દેશ સોમવારે યોજાયેલી બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને આપ્યો હતો. પાલિકા ઘર-ઘરમાંથી કચરો જમા કરવા…