- નેશનલ
રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)ને પદ પરથી હટાવવાની માગણી સાથે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence motion) દાખલ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ફગાવી દેતા કહેવામાં આવ્યું હતું કે…
- નેશનલ
નવા મંદિર-મસ્જિદના વિવાદો અંગે મોહન ભાગવત નારાજ, કહ્યું- રામ મંદિર પછી…
પુણે: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ વિસ્તારમાં આવેલી મસ્જીદોની જગ્યાએ અગાઉ મંદિર હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં આવા વિવાદને કારણે થયેલી હિંસામાં ચાર યુવકોના પણ મોત થયા હતાં. એવામાં…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના નગુણા શાસકો, ભારતની મદદથી તમારું અસ્તિત્વ છે…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પોસ્ટ સામે ઉઠાવેલો વાંધો છે. બાંગ્લાદેશે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના…
- આમચી મુંબઈ
ભાવ ઘટાડાના પગલે નાશિકમાં ખેડૂતોએ કાંદાની હરાજી અટકાવી
નાશિક: કાંદાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ આજે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેશના સૌથી મોટા જથ્થાબંધ બજાર લાસલગાંવ એપીએમસીમાં હરાજી થોડા સમય માટે અટકાવી દીધી હતી. ખેડૂતોએ ડુંગળી પરની 20 ટકા નિકાસ વેરો (એક્સપોર્ટ ડ્યુટી) દૂર કરવા અને ઉત્પાદનના…
- નેશનલ
આ તે સંસદભવન કે કુશ્તીનો અખાડોઃ સાંસદોએ એકબીજા પર ધક્કામુક્કીના કર્યા આક્ષેપો
નવી દિલ્હીઃ સંસદભવનમાં આપણે ચૂંટીને સાંસદોને મોકલીએ છીએ, પરંતુ અહીં રોજ આક્ષેપો અને હોબાળો થાય છે અને આજે તો જાણે કુશ્તીનો અખાડો હોય તેમ ધક્કામુક્કીના આક્ષેપો થઈ રહ્યા છે. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને…
- સ્પેશિયલ ફિચર્સ
તુમ જીયો હજારો સાલઃ તમારો જન્મદિવસ કહેશે કે તમે કેટલું જીવશો
આમ જોઈએ તો કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યા તે મહત્વનું છે, તેમ છતાં આપણે સૌને લાંબા આયુષ્યની ખેવના હોય છે. મૃત્યુ અટલ અને નિશ્ચિત હોવા છતાં મોત કોઈને જોઈતું નથી. તમારું જીવન કેટલું લાંબુ હશે તે ચોક્કસપણે…
- આમચી મુંબઈ
મુંબઇ બોટ અકસ્માતઃ ડૂબતા લોકો માટે દેવદૂત બનીને આવ્યા ત્રણ CISF કોન્સ્ટેબલ, તેમની હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી
મુંબઇઃ મુંબઈમાં નેવીની સ્પીડ બોટે મુસાફરોથી ભરેલી બોટને ટક્કર મારતા બોટ દરિયામાં પલટી જતા થયેલા અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં 13 લોકોના મૃત્યુથયા હોવાના અહેવાલ છે. જોકે, મૃત્યુઆંક ઘણો વધારે હોત, પરંતુ ત્રણ CISF કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અમોલ…
- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત ફરવા વધુ રાહ જોવી પડશે, સ્વાસ્થ્ય વિષે ચિંતા
ન્યુયોર્ક: મૂળ યોજના મુજબ માત્ર 10 દિવસના સ્પેસમિશન મિશન માટે અવકાશમાં ગયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથી બૂચ વિલ્મોર (Butch Wilmore) છેલ્લા છ મહિના જેટલા સમયથી અવકાશમાં જ છે. તેઓ જલ્દીથી સલામત રીતે પૃથ્વી…