- નેશનલ
ફી બાકી હોવાથી સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા, વાલીઓએ રોષ ઠાલવ્યો
બેંગલુરુ: વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંધીદાટ ફી ઉઘરાવતી શાળાઓની મનમાનીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. એવામાં બેંગલુરુની એક શાળાએ કથિત રીતે શિક્ષણ જગતને કલંક લગાવે તેવું કૃત્ય (Bengaluru School) કર્યું હતું. અહેવાલ મુજબ શાળાના સંચાલકોએ ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે પોતાનો રેકોર્ડ-બ્રેક ટીમ-સ્કોર નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ત્રીજી અને છેલ્લી ટી-20માં હરાવી દીધી હતી. એ સાથે, ભારતીય ટીમ આ સિરીઝની ટ્રોફી 2-1થી જીતી ગઈ છે.હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે…
- સ્પોર્ટસ
આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
ચેન્નઈ: બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar trophy)ની ત્રીજી મેચ બાદ ભારતીય ટીમના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને અચાનક જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (R Ahwin Retirement) કરી હતી, જેને કારણે તેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. આર અશ્વિનની નિવૃત્તિ અંગે પૂર્વ…
- આમચી મુંબઈ
ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંક દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ગડકરી સતત ત્રીજી વખત નાગપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. નાગપુર બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નીતિન…
- નેશનલ
Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ
જયપુર : જયપુરમાં આજે વહેલી સવારે અજમેર હાઇવે પર એક મોટી દુર્ઘટના(Jaipur Tanker Blast) અને આગની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. તેમજ ટ્રક અને ટ્રોલી સહિત લગભગ 40 વાહનો બળી ગયા છે. પેટ્રોલ પંપ પાસે અનેક…
- નેશનલ
રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)ને પદ પરથી હટાવવાની માગણી સાથે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence motion) દાખલ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ફગાવી દેતા કહેવામાં આવ્યું હતું કે…
- નેશનલ
નવા મંદિર-મસ્જિદના વિવાદો અંગે મોહન ભાગવત નારાજ, કહ્યું- રામ મંદિર પછી…
પુણે: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ વિસ્તારમાં આવેલી મસ્જીદોની જગ્યાએ અગાઉ મંદિર હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં આવા વિવાદને કારણે થયેલી હિંસામાં ચાર યુવકોના પણ મોત થયા હતાં. એવામાં…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના નગુણા શાસકો, ભારતની મદદથી તમારું અસ્તિત્વ છે…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પોસ્ટ સામે ઉઠાવેલો વાંધો છે. બાંગ્લાદેશે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના…