- નેશનલ
ઓડિશામાં દોઢ ટન વિસ્ફોટક ભરેલો ટ્રક લૂંટીને નાસી ગયા નકસલીઓ, પોલીસ એલર્ટ
નવી દિલ્હીઃ ઓડિશાના રાઉરકેલામાં નકસલીઓ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂંટીને ફરાર થઈ ગયા હતા. ટ્રકમાં દોઢ ટન વિસ્ફોટકો ભરેલો હતો. આ ઘટના બાદ ઓડિશા અને ઝારખંડ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશનમાંથી પસાર થઈને બાંકો પથ્થરની…
- નેશનલ
કન્નડ અને તમિલ વિવાદ વચ્ચે કમલ હાસન ડીએમકેની મદદથી રાજ્યસભા એન્ટ્રી કરશે
નવી દિલ્હી : કન્નડ અને તમિલ ભાષાઓના વિવાદમાં ફસાયેલા અભિનેતા કમલ હાસન હવે સંસદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ રાજ્યસભા માટેના તેમના ક્વોટામાંથી કમલ હાસનને એક બેઠક આપી છે. મંગળવારે ડીએમકેએ આગામી…
- સ્પેશિયલ ફિચર્સ
વિન્ડોઝ યુઝર્સ થઈ જાવ એલર્ટ, ડેટા પર સાયબર એટેકનો ખતરો
નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે કામના સમાચાર છે. જો તમે લેપટોપ, ડેસ્કટોપ કે ઓફિસ સિસ્ટમમાં માઇક્રોસોફ્ડ પ્રોડ્કટનો ઉપયોગ કરતાં હો તો સાવધાન થઈ જવાની જરૂર છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાયબર સુરક્ષા એજન્સીએ માઈક્રોસોફ્ટ યુઝર્સ…
- નેશનલ
ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની વિચારણા, ઘરમાંથી મળી હતી બળેલી ચલણી નોટો
નવી દિલ્હી : અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી મોટી માત્રામાં બળી ગયેલી ચલણી નોટો મળી આવ્યા બાદથી વિવાદમાં હતા. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિએ આ કેસમાં ન્યાયાધીશ યશવંત વર્માને દોષિત ઠેરવ્યા હતા. હવે સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી…
- મનોરંજન
ટેલીવૂડની વધુ એક અભિનેત્રી કેન્સરનો શિકારઃ સેલિબ્રિટી કપલે વીડિયો શેર કરી આપી માહિતી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા બનીને ઘર ઘરમાં છવાયેલી અભિનેત્રી હિના ખાનને કેન્સર હોવાની ખબરોએ સૌને શોકમાં નાખી દીધાં હતા. અભિનેત્રીએ ખૂબ હિંમત બતાવી બીમારી સામે જંગ લડી છે. તે પહેલા છબી મિત્તલે પણ બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડ્યો…
- અમદાવાદ
ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓના બન્યા છે અપાર કાર્ડ? જાણો કેવી રીતે બનાવશો આ કાર્ડ
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓનું અપાર આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેની મદદથી દેશભરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. આ આઈડીમાં વિદ્યાર્થી તમામ શૈક્ષણિક વિગત સચવાઈ રહે છે.…
- નેશનલ
ઓપરેશન સિંદૂરમાં મુરીદ એરબેઝની ભૂગર્ભ સુવિધાને પણ નિશાન બનાવી, તસવીરો જાહેર
નવી દિલ્હી : ભારતનું પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર પાકિસ્તાનના વલણને ઉજાગર કરવા માટે વિશ્વના દેશોમાં પ્રવાસ કરી રહ્યું છે. ત્યારે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના મુરીદ એર બેઝ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક શંકાસ્પદ ભૂગર્ભ સુવિધાને નિશાન બનાવવામાં આવી…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ કરતાં સીએનજી વાહનનું વેચાણ વધ્યું, જાણો શું છે કારણ
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ વાહનોની તુલનામાં પ્રથમ વખત સીએનજી વાહનોની સંખ્યા વધી હતી. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2025માં સીએનજી તથા પેટ્રોલ-સીએનજી વાહનોના 1.25 લાખ યુનિટનું વેચાણ થયું હતું, જ્યારે પેટ્રોલ કારના 1.18 લાખ યુનિટ વેચાયા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન…
- IPL 2025
આરસીબીના જિતેશ શર્માને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હોત તો રિષભ પંત તેને બચાવવાનો જ હતો, જાણો રસપ્રદ કિસ્સો…
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું એની આઈપીએલના ઇતિહાસમાં ખાસ નોંધ લેવાશે અને પ્રેરણાત્મક કિસ્સાઓમાં રિષભ પંતની ખેલદિલીના આ બનાવને સ્થાન…
- આમચી મુંબઈ
નખશિખ રંગકર્મી કૌસ્તુભ ત્રિવેદીની અણધારી એક્ઝિટ
મુંબઈઃ ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદીનું મંગળવારે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ-નાટકજગતમાં શોકનો માહોલ છે. તેઓ અનેક પ્રખ્યાત નાટકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટનો રોલ પણ નિભાવ્યો હતો.લગે રહો ગુજ્જુભાઈ,…