- મનોરંજન

આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર
બોલિવૂડ એન્ટરટેઇનમેન્ટ આપે છે. આપણે થોડાક સમય માટે થાકબાક ભૂલી જઇએ છીએ. ફિલ્મી કલાકારો તેમના નિવેદનોને લઇને પણ ઘણી વાર ચર્ચામાં આવતા હોય છે. આજે અમે તમને એવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ઝઘડાઓ જાણીતા છે અને…
- આપણું ગુજરાત

સરકારી કચેરીમાં ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે, ગુજરાત સરકારનું આ પોર્ટલ છે ઉપયોગી
ગાંધીનગર: ઈન્ટરનેટ યુગમાં દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે મળી જાય છે. ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને ફાઇલનું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકાય એ માટે ગુજરાત સરકારે મહત્વની સુવિધા શરુ કરી છે. સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવા “ઇ-સરકાર” પોર્ટલ (E-Sarkar Portal)…
- ઇન્ટરનેશનલ

મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…
મેલબર્ન: પાંચ મૅચની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ પછી પણ 1-1ની બરાબરીમાં છે અને આવનારા દિવસોમાં આ શ્રેણીમાં ક્રિકેટ-યુદ્ધ ચરમસીમાએ પહોંચશે એ પહેલા બંને દેશના પત્રકારો વચ્ચેની મીડિયા-વૉર હદ પાર કરી રહી છે.મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા…
- ઇન્ટરનેશનલ

શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો
વોશિંગ્ટન: ગત મહીને યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત થઇ હતી, તેઓ આવતા વર્ષે 20મી જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્કે (Elon Musk) ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, જીત બાદ ડોનાલ્ડ…
- આમચી મુંબઈ

છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું
મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને કેબિનેટમાં તક મળી નથી. જેના કારણે છગન ભુજબળ નારાજ છે. છગન ભુજબળે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ભુજબળ મંત્રી પદ માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ…
- નેશનલ

છત્તીસગઢમાં મહતારી વંદન યોજનામાં ગડબડ, Sunny Leone ને મળી રહ્યા છે રૂપિયા
રાયપુર : છત્તીસગઢ(Chhattisgarh) સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે મહતારી વંદન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને ₹1000ની રકમ મળે છે. પરંતુ હવે આ યોજનામાં લાભાર્થી મામલે ગડબડ પ્રકાશમાં આવી છે. જેમાં આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સની…
- ટોપ ન્યૂઝ

Farmers Protest: આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલની સ્થિતિ નાજુક, હૃદય રોગનો ખતરો
નવી દિલ્હી: પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પાસે ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત નેતા નેતા જગજીત સિંહ ડલ્લેવાલ આમરણાંત ઉપવાસ (Jagjit Singh Dallewal on hunger strike) પર છે, આજે સોમવારે તેમના ઉપવાસનો 28મા દિવસ છે. અહેવાલ મુજબ…
- ટોપ ન્યૂઝ

અલ્લુ અર્જુને પોલીસની સુચના અવગણી, બાઉન્સરોએ ધક્કો માર્યો; તેલંગાના પોલીસનો મોટો દાવો
હૈદરાબાદ: પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના એક થીયેટરની બહાર મચેલી નાસભાગમાં મહિલાના મોત મામલે ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી (Pushpa-2 premier Stampede case) રહી છે. તેલંગાણા પોલીસે આ મામલે મોટો દાવો કર્યો છે. પોલીસે દાવો કર્યો હતો કે અલ્લુ…









