- આમચી મુંબઈ
ફિલ્મ સિંગર શાનની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, જાણો શું છે ગાયકની હાલત?
મુંબઇઃ બોલિવૂડ સિંગર શાન જ્યાં રહે છે તે ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર બાન્દ્રાની ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડીંગમાં આજે સવારે 2 વાગ્યે આગ લાગી હતી. ગાયકની બિલ્ડીંગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગ લાગતા જ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે હમાસ નેતા ઈસ્માઈલ હનીયાની હત્યાની જવાબદારી સ્વીકારી, હુથીઓને પણ આપી ચેતવણી
તેલ અવિવ: ઇઝરાયલના ગાઝા અને ત્યાર બાદ લેબનાન પર હુમલાને કારણે મધ્યપૂર્વના હાલ તણાવનો માહોલ છે, ઈરાન અને ઇઝરાયલે પણ એક બીજા દેશો પર રોકેટ મારો કર્યો હતો. એવામાં ઇઝરાયલે એક દાવો કર્યો છે, જેને કારણે ઈરાન વધુ છંછેડાઈ શકે…
- નેશનલ
Himachal Pradesh: મનાલીમાં ભારે હિમવર્ષાથી પર્યટકો ફસાયા, અટલ ટનલમાં 1000 વાહનો અટવાતા ટ્રાફિક જામ
મનાલી : હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) મનાલીમાં સોમવારે ભારે હિમવર્ષાના લીધે અટલ ટનલમાં 1000થી વધુ વાહનો અટવાયા છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ છે. સતત હિમવર્ષાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હિમવર્ષાને કારણે ઘણા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. જેના કારણે…
- ટોપ ન્યૂઝ
બાળકોને સાન્તાક્લોઝનો કોસ્ચ્યુમ નહીં પહેરાવી શકાય! આ રાજ્યની સરકારે જાહેર કર્યું ફરમાન
ભોપાલ: આવતી કાલે 25મી ડિસેમ્બરેના રોજ દુનિયાભરમાં ઇસુના જન્મદિવસ ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. એવામાં મધ્યપ્રદેશમાં પ્રસાશન તરફથી ક્રિસમસની ઉજવણી બાબતે એક ફરમાન જાહેર (Madhya Pradesh notice regarding Christmas celebration) કરવામાં આવ્યું છે.મધ્ય પ્રદેશના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ઠંડી યથાવત રહેવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ધીમે ધીમે ઠંડી જામી રહી છે અને બીજી તરફ વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. સોમવારે દાહોદના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
આ હોટેલમાં જવાનું તો ઠીક પણ જોઈને પણ ગગડી જાય છે લોકોના હાજા…
જ્યારે પણ આપણે હોટેલની વાત કરીએ એટલે આંખો સામે તરવરી ઉઠે સરસ આરામદાયક રૂમ, સુંદર વ્યુ અને બીજું ઘણું બધું… પરંતુ વિચાર કરો કે જો તમને કોઈ એવી હોટેલ વિશે જણાવે કે જ્યાં જવાનું તો દૂર પણ એ જોઈને પણ…
- ધર્મતેજ
મનન : સ્વાધ્યાયથી ઈષ્ટદેવની પ્રાપ્તિ
હેમંત વાળા પતંજલિના યોગદર્શનમાં જણાવ્યું છે કે ‘સ્વાધ્યાયા’ ઇષ્ટ દેવતાસમ્પ્રયોગ: અર્થાત સ્વાધ્યાય ઇષ્ટદેવતા સાથે સંબંધ થાય છે. અહીં સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાવાયું છે, ઇષ્ટદેવતા સાથે સંબંધ શક્ય છે તે પણ દર્શાવાયું છે, અને આ બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરાયો છે. સ્વાધ્યાય…
- ધર્મતેજ
આચમનઃ ભાગ્યવાનને જ સત્સંગની પ્રાપ્તિ થાય
અનવર વલિયાણી શાંત રમણીય વાતાવરણમાં એક સાધુ મહાત્મા નદી કિનારે બેઠા હતા. ત્યાં તેમણે એક બગલાને પોતાની ચાંચ વારંવાર પાણીમાં બોળીને પથ્થર પર ઘસતા જોયો. આ જોઈને સાધુ મહાત્માને ગમ્મત પડી. તે બોલી ઊઠા:-ઘિસ ઘિસ ઘિસ ઘિસ ઘિસતા હૈ,ઉપર લગાવત…
- આપણું ગુજરાત
Gujaratના માછીમારો 26 ડિસેમ્બરે આ મુદ્દે નોંધાવશે ઉગ્ર વિરોધ, દરિયાકાંઠાના ગામો સંપૂર્ણપણે બંધ પાળશે
પોરબંદરઃ ગુજરાતના(Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલુ જેતપુર શહેર સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. શહેરના સાડી ઉદ્યોગનુ કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે. ત્યારે પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતના માછીમારો દ્વારા…
- મનોરંજન
આ ઘટનાએ વરૂણ ધવનને બદલી નાખ્યો, રામાયણ, મહાભારત વાંચવા માંડ્યો
બોલિવૂડ અભિનેતા હાલમાં તેની ફિલ્મ બેબી જોનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એટલી દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં તે પિતાના રોલમાં છે. તે જોરશોરથી ફિલ્મનો પ્રચાર કરી રહ્યો છે અને ઇન્ટરવ્યુ પણ આપી રહ્યો છે. હાલમાં જ તે કપિલ…