- ટોપ ન્યૂઝ
“મનમોહન સિંહ અમર રહે” પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પાર્થિવ દેહ સાથે તેમની અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ પર પહોંચી ગઈ છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી.…
- સ્પોર્ટસ
પિતાની પ્રાર્થના ફળી, નીતીશ રેડ્ડી સેન્ચુરી ફટકારવામાં સફળ
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બૉક્સિંગ-ડે ટેસ્ટમાં)માં અહીં ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાને મળેલા બે કાબેલ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (103 નોટઆઉટ, 172 બૉલ, એક સિક્સર, દસ ફોર) અને વોશિંગ્ટન સુંદર (162 બૉલમાં 50 રન)ની જોડીએ ભારતને ફૉલો-ઑનમાંથી ઉગારી લીધું હતું,…
- વીક એન્ડ
ચુનિયો એટલે વ્હિસ્કી વિશ્વવિદ્યાલયનો સ્કૉલર
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ગુજરાતમાં દારૂબંધી છે એટલે આડા દિવસે શોધવામાં એકાદ કલાક થાય, પરંતુ 31 ડિસેમ્બર આવે એના એક મહિના અગાઉથી દારૂ ગોતવા એક-બે દિવસ કસરત કરવી પડે. બુટલેગરો અત્યાર સુધી ડબલ તો લેતા હતા, પરંતુ 31 ડિસેમ્બરના…
- નેશનલ
કોરોનાના સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા PM-CARES ફંડમાં હજુ પણ આવી રહ્યું છે દાન
નવી દિલ્હીઃ કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના ત્રીજા દિવસે મોદી સરકારે પીએમ કેર ફંડ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ફંડ બનાવવાનો હેતુ એ હતો કે કોઈપણ સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરવા માટે સરકાર પાસે એક અલગ નાણાકીય ભંડોળ હોવું જોઈએ જેથી નાણાંની…
- ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જો કે હવે કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે સંમત…
- નેશનલ
“બાબાનાં નિધન પર તો……” મનમોહન સિંહ માટે સ્મારકની માંગ મામલે શર્મિષ્ઠા મુખર્જીએ કરી કોંગ્રેસની ટીકા
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો છે અને આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું…
- આપણું ગુજરાત
દેશની અદાલતોમાં ચેક બાઉન્સનાં જ અધધધ 43 લાખ કેસ પેન્ડિંગ! ગુજરાતમાં શું સ્થિતિ?
નવી દિલ્હી: ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અનેક પ્રકારનાં પડકારો રજૂ કરે છે. આ મામલે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે ડિસેમ્બરની સ્થિતિએ દેશભરની વિવિધ અદાલતોમાં…
- નેશનલ
ભાજપનાં ગઢનો કાંકરો ખેરવવા કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંકતા તેમના જ રાજ્ય ગુજરાતમાં તેમને હરાવવાની વાત કરી હતી. ત્યારબાદ હવે તાજેતરમાં જ કર્ણાટકનાં બેલગાવીમાં મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં યોજવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનું…
- આપણું ગુજરાત
Gujarat: રાજ્યનાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી; પછી પડશે હાડ થિજવતી ઠંડી
અમદાવાદઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોમસી વરસાદના ઝાપટા પણ પડ્યા હતા. ત્યારે હજુ પણ 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યા છે. હવામાન વિભાગ…
- નેશનલ
મનમોહન સિંહના યોગદાનને ભારત હંમેશા યાદ રાખશે: આરએસએસ
નવી દિલ્હી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ શોક વ્યક્ત કર્યો છે. આરએસએસના વડા મોહન ભાગવત અને તેના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતમાં…