- આપણું ગુજરાત
ગુજરાત સરકારની નવી પહેલ; સરકારની વેબસાઇટ પર હવે બોલીને કરી શકાશે અરજી
ગાંધીનગર: ગુજરાત સરકારે 25 ડિસેમ્બરનાં રોજ સુશાસન દિવસના રોજ SWAR એટલે કે સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે. મુખ્ય પ્રધાનના કાર્યાલય અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનાં સહયોગથી આ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. સ્પીચ ટુ ટેક્સ્ટની…
- વડોદરા
Vadodara: દારૂ પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ
અમદાવાદ: વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગની બાતમીનાં આધારે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હતો, આથી સ્વબચાવ માટે PIને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ મામલે SMCએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે,…
- સ્પેશિયલ ફિચર્સ
રસ્તા વચ્ચે રસ્તો… ભૂલેલો રસ્તો
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આજકાલ રસ્તા પર ટ્રકો એટલી બધી છે કે કાર-ટૅક્સીઓને જગ્યા જ નથી મળતી. ખરેખર તો ટૅક્સીઓ એટલી બધી છે કે કારવાળાઓ પરેશાન છે. આ બધાને કારણે ઑટો રિક્ષા જેવાં ત્રણ પૈડાંવાળાં વાહનો, જે ગમે…
- ટોપ ન્યૂઝ
“મનમોહન સિંહ અમર રહે” પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પાર્થિવ દેહ સાથે તેમની અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ પર પહોંચી ગઈ છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી.…
- સ્પોર્ટસ
પિતાની પ્રાર્થના ફળી, નીતીશ રેડ્ડી સેન્ચુરી ફટકારવામાં સફળ
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બૉક્સિંગ-ડે ટેસ્ટમાં)માં અહીં ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાને મળેલા બે કાબેલ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (103 નોટઆઉટ, 172 બૉલ, એક સિક્સર, દસ ફોર) અને વોશિંગ્ટન સુંદર (162 બૉલમાં 50 રન)ની જોડીએ ભારતને ફૉલો-ઑનમાંથી ઉગારી લીધું હતું,…
- વીક એન્ડ
ચુનિયો એટલે વ્હિસ્કી વિશ્વવિદ્યાલયનો સ્કૉલર
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ગુજરાતમાં દારૂબંધી છે એટલે આડા દિવસે શોધવામાં એકાદ કલાક થાય, પરંતુ 31 ડિસેમ્બર આવે એના એક મહિના અગાઉથી દારૂ ગોતવા એક-બે દિવસ કસરત કરવી પડે. બુટલેગરો અત્યાર સુધી ડબલ તો લેતા હતા, પરંતુ 31 ડિસેમ્બરના…
- નેશનલ
કોરોનાના સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા PM-CARES ફંડમાં હજુ પણ આવી રહ્યું છે દાન
નવી દિલ્હીઃ કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના ત્રીજા દિવસે મોદી સરકારે પીએમ કેર ફંડ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ફંડ બનાવવાનો હેતુ એ હતો કે કોઈપણ સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરવા માટે સરકાર પાસે એક અલગ નાણાકીય ભંડોળ હોવું જોઈએ જેથી નાણાંની…
- ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જો કે હવે કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે સંમત…
- નેશનલ
“બાબાનાં નિધન પર તો……” મનમોહન સિંહ માટે સ્મારકની માંગ મામલે શર્મિષ્ઠા મુખર્જીએ કરી કોંગ્રેસની ટીકા
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો છે અને આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું…
- આપણું ગુજરાત
દેશની અદાલતોમાં ચેક બાઉન્સનાં જ અધધધ 43 લાખ કેસ પેન્ડિંગ! ગુજરાતમાં શું સ્થિતિ?
નવી દિલ્હી: ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અનેક પ્રકારનાં પડકારો રજૂ કરે છે. આ મામલે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે ડિસેમ્બરની સ્થિતિએ દેશભરની વિવિધ અદાલતોમાં…