- ઇન્ટરનેશનલ

શું Bangladeshમાં ફરી થશે સત્તા પલટો? શહીદ મિનાર ખાતે એકત્ર થશે 30 લાખ લોકો
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh) વધતી અરાજકતા વચ્ચે ફરી બળવાની ચર્ચા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી. આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાકામાં શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ…
- આમચી મુંબઈ

નવા વર્ષની મુસાફરીના ધસારાને કારણે મુંબઇ-ગોવા હાઇવે જામ
મુંબઇઃ 2024નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકો 2024ને વિદાય આપવા માટે પરિવાર સાથે પ્રવાસન સ્થળોએ ફરવા જઈ રહ્યા છે. ઉજવણી પહેલા વાહનોના વધુ પડતા ધસારાને કારણે અને ઘણા…
- સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયા માટે વર્ષ 2024 પાકિસ્તાન કરતા પણ ખરાબ રહ્યું! 45 વર્ષમાં સૌથી ખરાબ રેકોર્ડ
મુંબઈ: ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બદલ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) સામે ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જાય એવી શક્યતા છે, સિરીઝ હારથી બચવા માટે રીમે કોઈપણ સંજોગે સિડની…
- આપણું ગુજરાત

Gujaratમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી, ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં પણ ઠંડીની અસર વર્તાઇ રહી છે. જેના પગલે લધુતમ તાપમાનના ચાર ડિગ્રી સુધીની ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં બે ડિગ્રી અને…
- આમચી મુંબઈ

બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં આજથી તમામ વિકાસકામ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી જે વિસ્તારમાં હવાની ગુણવત્તા એર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે તે વિસ્તાર પર સુધરાઈ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આગામી ૨૪ કલાકની અંદર બોરીવલી (પૂર્વ)…
- સ્પોર્ટસ

‘આ એ ખેલાડી માટે નથી જેનું ફેન ક્લબ છે…’, આર અશ્વિને કોના પર નિશાન સાધ્યું?
ચેન્નઈ: મેલબોર્નમાં રમયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં ભારતીયની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર (India Lost Melbourne test) થઇ. આ હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ચાહકોના નિશાના પર છે, કેટલાક ક્રિકેટ ચાહકો રોહિત શર્માને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા…
- મનોરંજન

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની મુસીબત વધી, રેગ્યુલર જામીન અરજી પર 3 દિવસ પછી લેવાશે નિર્ણય
તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેમની ફિલ્મ પુષ્પા-2ને લઇને અનેક સારા-નરસા કારણોને લીધે ચર્ચામાં છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેમની ફિલ્મના પ્રીમિયર દરમિયાન ધક્કામુક્કીમાં એક મહિલાના મૃત્યુના કેસમાં તેમને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી…
- મનોરંજન

કંઇક આ રીતે દિલજીત દોસાંજે આપી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ, વીડિયો થયો વાયરલ
દિલજીત દોસાંઝ તેમના લાઈવ શોમાં ઘણીવાર કંઈક એવું યુનિક કામ કરે છે જે તેમની પ્રસિદ્ધિને ચાર ચાંદ લગાવી દે છે. તાજેતરમાં જ અભિનેતા કમ ગાયક દિલજીતે લાઈવ પરફોર્મન્સ દરમિયાન દીપિકા પાદુકોણનો ઉલ્લેખ કર્યો હતો અને હવે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન…









