- નેશનલ
પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 5 શ્રમિકોના મોત
ચંડીગઢ: ગત રાત્રે પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડાની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ પરપ્રાંતીય કામદારોના મોત (Blast in Firecracker factory) થયા છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે ભટિંડાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ…
- મનોરંજન
દીવાર અને શોલેને પાછળ મૂકનારી આ ફિલ્મને થયા 50 વર્ષઃ જાણો કેટલીક રસપ્રદ વાતો
કસ્ટમર કિંગ કહેવાય છે. ફિલ્મો માટે કહીએ તો દર્શકો રાજા છે. આવા ઘણા ઉદાહરણો છે જ્યારે ફિલ્મ નિર્માતાએ પણ સ્વપ્નેય ન વિચાર્યું હોય કે તેમની ફિલ્મ કોઈ ચમત્કાર સર્જશે. આવી એક ખરેખર ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે…
- IPL 2025
PBKS vs RCB: બેટિંગમાં નિષ્ફળ જતા પોન્ટિંગે શ્રેયસને ખખડાવ્યો! ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ પંજાબ કિંગ્સ(PBKS)ને ગઈ કાલે ચંદીગઢમાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) સામે 8 વિકેટથી શરમજનક હાર મળી. આ હાર બાદ PBKSને ફાઈનલમાં પહોંચવા…
- નેશનલ
Not a single project…! સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર જાહેરમાં આ શું બોલ્યા વાયુસેનાના વડા?
નવી દિલ્હીઃ દેશના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાલેલા યુદ્ધ બાદ તેમણે પહેલી વખત આવી જાહેરમાં ટિપ્પણી કરી છે. સંરક્ષણ સોદાઓના સપ્લાયમાં વિલંબ પર એર ચીફ…
- સ્પોર્ટસ
`તને ટેસ્ટની કૅપ્ટન્સી ઑફર થાય તો તું સ્વીકારે?’ અશ્વિનના આવા સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું કે…
નવી દિલ્હીઃ ઈંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ-પ્રવાસ માટેની ટીમનું સુકાન શુભમન ગિલને સોંપાયું છે અને વિકેટકીપર રિષભ પંતને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે, પણ સિલેક્ટરોએ સુકાન સોંપવાની બાબતમાં જસપ્રીત બુમરાહ, વગેરેના નામ પર ચર્ચા કરવા ઉપરાંત સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના નામ…
- અમદાવાદ
ડિંગુચા ગામના પરિવારના મોત મામલે US કોર્ટે ગુજરાતીને 10 વર્ષની સજા ફટકારી
મિનિયાપોલિસ: ત્રણ વર્ષ પહેલા ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યો કેનેડાથી યુએસમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતાં, આ ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો હતો. હવે ત્રણ વર્ષ બાદ અમેરિકાની એક કોર્ટે ડીંગુચા…
- નેશનલ
‘મારી પાસે કરવા માટે બીજા પણ કામ છે’ કૉંગ્રેસી ટ્રોલર્સને શશિ થરૂરે આપ્યો જવાબ
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના આતંકવાદ તરફી વલણને દુનિયા સમક્ષ રજુ કરવા ભારત સરકારે સર્વદળિય પ્રતિનિધિમંડળો ઘણા દેશોમાં મોકલ્યા છે. જેમાંથી એક પ્રતિનિધિમંડળની આગેવાની કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) કરી રહ્યા છે. પાનામામાં એક…