- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં 11 નક્સલવાદીઓએ સીએમ ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 11 નક્સલવાદીઓએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાં જાણીતા નક્સલવાદી નેતા તારક્કા સિદામનો પણ સમાવેશ થાય છે. નક્સલવાદીઓએ ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટર ખાતે આત્મસમર્પણ કર્યું હતું. જ્યાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નક્સલવાદીઓનું સ્વાગત કર્યું…
- ગાંધીનગર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વધુ એક નવો જિલ્લો બનાવાશે!
ગાંધીનગર: ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે, ગુજરાત સરકાર જિલ્લાની સંખ્યા વધારવાનું આયોજન કરી રહી છે. અહેવાલ મુજબ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને 34મો જિલ્લા બનાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો રાજ્યને નવો જિલ્લો મળે તેવી (New District for Gujarat)…
- ગાંધીનગર
ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યને દેશનું ટુરીઝમ હબ બનવવા સતત પ્રયાસો (Gujarat tourism) કરી રહી છે. રાજ્યના વિવિધ પ્રવાસી અને ધાર્મિક સ્થળોએ વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. એવામાં ગુજરાત સરકાર વધુ એક સ્થળને વિશ્વસ્તરીય ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવાની આયોજન કરી…
- સુરત
31મી ડિસેમ્બરે સુરતીઓએ હટકે કરી ઉજવણીઃ એક લાખ લોકોએ એકસાથે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ અને…
સુરત: ગઈ કાલે વર્ષ 2024ને ધામધૂમ પૂર્વક વિદાય આપવામાં આવી. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ઘણી પાર્ટીઓ અને કોન્સર્ટનું આયોજન કરવામાં (New Year Celebration) આવ્યું હતું. એવામાં સુરતમાં અલગ જ રીતે 2024ના વર્ષને વિદાય આપવામાં આવી અને નવા વર્ષનું સ્વાગત કરવામાં…
- આમચી મુંબઈ
જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
નાગપુરઃ મહારાષ્ટ્રના જળગાંવમાં બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર જાણવા મળ્યા છે આ અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ બની હતી. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના પ્રધાન ગુલાબરાવ પાટીલની પત્નીને લઈ જવાના વાહનને લઈને બે જૂથો વચ્ચે તણાવ થઈ ગયો…
- મનોરંજન
પાંચ વર્ષ બાદ બદલાઈ ‘પુષ્પરાજ’ની સ્ટાઈલ, જોવા મળશે નવા જ લૂકમાં
મુંબઈ: સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લૂ અર્જુને (Allu Arjun) પોતાના ‘પુષ્પાલુક’થી ચાહકોને આકર્શીત કર્યા છે. હાલમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા-2: ધ રુલ’ (Pushpa-2: The Rule) બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે આજે નવા વર્ષના અવસર પર અલ્લુ અર્જુન…
- Uncategorized
.. તો સિડનીમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારશે, જાણો કારણ?
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)માં ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતિમાં છે, સિરીઝની ચાર મેચમાંથી ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે અને 2 મેચમાં હાર મળી છે, જ્યારે એક મેચ…
- આમચી મુંબઈ
વર્ષના છેલ્લા દિવસે મુંબઈની લોકલ ટ્રેનોમાં ‘ધાંધિયા’
મુંબઈઃ વિદાય થઈ રહેલા 2024ના છેલ્લા દિવસે મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનોમાં ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.પશ્ચિમ રેલવેમાં ટ્રેક ફ્રેકચરને કારણે વિરાર-વસઈ કોરિડોરમાં ટ્રેનો લગભગ અડધોથી પોણો કલાક મોડી દોડતી હતી. વિરાર-ચર્ચગેટ કોરિડોરમાં લોકલ ટ્રેનો…
- સુરત
Suratમાં ક્રિકેટ રમવાની બાબતે વિવાદ વકરતા ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ
અમદાવાદ : સુરતમાં(Surat Firing) ક્રિકેટની રમવાની બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ લેતા ફાયરિંગની ઘટના બની હતી.જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના પલસાણા વિસ્તારના ટુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી મારામારી હિંસક…
- ઇન્ટરનેશનલ
કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા જેની મદદ માટે આગળ આવી ભારત સરકાર, યમનમાં ફાંસીની સજા મળી છે
યમનમાં કામ કરવા ગયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. યમનના રાષ્ટ્રપતિએ આ સજાને મંજૂરી આપી દીધી છે. આ પછી હવે ભારત સરકાર નિમિષાની મદદ માટે આગળ આવી છે. સરકારે મંગળવારે નિમિષા પ્રિયાના પરિવારને આશ્વાસન…