- અમદાવાદ
ચાંગોદરમાં ચાલતા કોલ સેન્ટર પર SMCના દરોડાઃ પાંચ આરોપી ઝડપાયા
અમદાવાદ: અમદાવાદના ચાંગોદરમાં સોસાયટીના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના (SMC) તપાસનીશ અધિકારીઓની ટીમે પાંચ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાપ્ત…
- આપણું ગુજરાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડાએ કાળિયારનું મારણ કર્યું! અધિકારીઓ દોડતા થયા
એકતા નગર: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. જેની પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં આઠ કાળિયાર હરણના મૃતદેહો મળી આવતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. તપાસ કરતા…
- મનોરંજન
Abhishek માટે કંઈક કહેશો તો ચાલશે પણ Aishwarya માટે કંઈ પણ કહેશો તો… બિગ બીએ કેમ કહ્યું આવું?
બચ્ચન પરિવાર (Bachchan Family) કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે અને એમાં પણ 2024થી તો પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abishek Bachchan) વચ્ચેના સંબંધોને કારણે તો ખાસ. બચ્ચન પરિવાર ભલે અત્યારે ઐશ્વર્યાથી દૂરી બનાવીને ચાલતું…
- અમદાવાદ
વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સહાયમાં આપવામાં આવતી હજારો સાયકલો આજે સરકારના અણધડ વહીવટને કારણે ભંગાર થવાને આરે આવીને ઊભી છે. વિદ્યાર્થીઓને સહાયમાં આપવા માટે સાયકલની ખરીદી તો કરવામાં આવી પણ તેને વિદ્યાર્થીનીઓને ન આપવામાં આવતા હવે તે ધૂળ ખાઈ…
- નેશનલ
વિદેશના વિદ્યાર્થીઓને ભારતના વિઝા સરળતાથી મળશે, સરકારે કરી આ મહત્વની જાહેરાત
નવી દિલ્હી: વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનીવર્સીટીઝમાં આભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે. આ નવા વિઝા શરુ થયા:અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….
લો ભાઈ, હાર્દિક પંડ્યા પછી વધુ એક ક્રિકેટર છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના સ્પિન યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા એકબીજા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે…
- નેશનલ
કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
ચેન્નઈ: રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી વિવિધ કોલેજોની મુલાકાત લઇને વિદ્યાર્થીઓને મળી રહ્યા છે, તેમના વિદેશ પ્રવાસો દરમિયાન પણ તેઓ યુનીવર્સીટીઝની મુલાકત લેતા હોય છે. રાહુલ ગાંધી હાલમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT) મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત (Rahul Gandhiat IIT Mdras)કરી…
- નેશનલ
રાષ્ટ્રીય પક્ષી દિવસ: માત્ર પ્રવાસીઓને જ નહિ પણ દેશવિદેશના પક્ષીઓને પણ આકર્ષે છે ગુજરાત; વાંચો અહેવાલ
અમદાવાદ: દેશમાં દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ (National Bird Day 2025) ઉજવવામાં આવે છે. પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે. બૉર્ન ફ્રી યૂએસએ (Born Free USA) અને એવિયન વેલફેરના…
- ઇન્ટરનેશનલ
વિદાય પહેલા જો બાઇડેને ઇઝરાયલ સાથે કરી હથિયારોની મોટી ડીલ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ પૂરો થઇ રહ્યો છે. આ દિવસે નવા ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ ઇઝરાયલ-હમાસ, રશિયા-યુક્રેન ઉપરાંત લેબનોન અને યમનના હુથી વિદ્રોહીઓ અંગે તેમની નીતિ ઘડવામાં વ્યસ્ત છે. એ સમયે…
- નેશનલ
NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો
નવી દિલ્હીઃ NEET PG કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ કાઉન્સેલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. MCCએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રેજ્યુએટ (NEET PG 2024) માટે કટઓફ ટકાવારી ઘટાડવાની જાહેરાત કરી છે. આરોગ્ય…