- અમદાવાદ
ઉત્તરાયણ સુધી ગુજરાત બનશે ટાઢુબોળ; આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત
અમદાવાદઃ રાજયભરમાં આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા બાદ હવે ઠંડા પવનોના કારણે ગુજરાતના…
- નેશનલ
આગ્રામાં રાધા-કૃષ્ણની મૂર્તિને કરવામાં આવી ખંડિત; લોકોમાં ભારે રોષ
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે અસમાજીક તત્વોએ મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિઓ તોડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે જ્યારે લોકો પૂજા કરવા આવ્યા ત્યારે તૂટેલી મૂર્તિઓ…
- અમદાવાદ
ચાંગોદરમાં ચાલતા કોલ સેન્ટર પર SMCના દરોડાઃ પાંચ આરોપી ઝડપાયા
અમદાવાદ: અમદાવાદના ચાંગોદરમાં સોસાયટીના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના (SMC) તપાસનીશ અધિકારીઓની ટીમે પાંચ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાપ્ત…
- આપણું ગુજરાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડાએ કાળિયારનું મારણ કર્યું! અધિકારીઓ દોડતા થયા
એકતા નગર: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. જેની પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં આઠ કાળિયાર હરણના મૃતદેહો મળી આવતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. તપાસ કરતા…
- મનોરંજન
Abhishek માટે કંઈક કહેશો તો ચાલશે પણ Aishwarya માટે કંઈ પણ કહેશો તો… બિગ બીએ કેમ કહ્યું આવું?
બચ્ચન પરિવાર (Bachchan Family) કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે અને એમાં પણ 2024થી તો પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abishek Bachchan) વચ્ચેના સંબંધોને કારણે તો ખાસ. બચ્ચન પરિવાર ભલે અત્યારે ઐશ્વર્યાથી દૂરી બનાવીને ચાલતું…
- અમદાવાદ
વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સહાયમાં આપવામાં આવતી હજારો સાયકલો આજે સરકારના અણધડ વહીવટને કારણે ભંગાર થવાને આરે આવીને ઊભી છે. વિદ્યાર્થીઓને સહાયમાં આપવા માટે સાયકલની ખરીદી તો કરવામાં આવી પણ તેને વિદ્યાર્થીનીઓને ન આપવામાં આવતા હવે તે ધૂળ ખાઈ…
- નેશનલ
વિદેશના વિદ્યાર્થીઓને ભારતના વિઝા સરળતાથી મળશે, સરકારે કરી આ મહત્વની જાહેરાત
નવી દિલ્હી: વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનીવર્સીટીઝમાં આભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે. આ નવા વિઝા શરુ થયા:અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….
લો ભાઈ, હાર્દિક પંડ્યા પછી વધુ એક ક્રિકેટર છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના સ્પિન યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા એકબીજા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે…
- નેશનલ
કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
ચેન્નઈ: રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી વિવિધ કોલેજોની મુલાકાત લઇને વિદ્યાર્થીઓને મળી રહ્યા છે, તેમના વિદેશ પ્રવાસો દરમિયાન પણ તેઓ યુનીવર્સીટીઝની મુલાકત લેતા હોય છે. રાહુલ ગાંધી હાલમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT) મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત (Rahul Gandhiat IIT Mdras)કરી…