- નેશનલ

ફરી ખુલશે 1978ના સંભલ રમખાણોની ફાઈલ, યોગી સરકારનો આદેશ
લખનઊઃ ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે હિંસા ફાટી નીકળી હતી. ત્યારપછી પોલીસ હિંસામાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર, સામ, દામ, દંડ, ભેદ વગેરેની કાર્યવાહી કરી રહી છે. રમિયાન, સંભલમાં 1978ના રમખાણોની…
- વડોદરા

હદ થઈ ગઈઃ વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બેગમાં દારૂની બોટલ!
વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે તેવા અહેવાલો અને તેવી ટીકાઓ સતત થતી રહે છે. સતત મળતો રહેતો દારૂનો જથ્થો, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ આ બધા અહેવાલો ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે, પરંતુ…
- નેશનલ

Video: જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન (Banihal-Katara Section) પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય ફક્ત…
- નેશનલ

મહાકુંભ 2025: સ્નાન માટે 12 કિમીનો ઘાટ ઉપરાંત અન્ય વ્યવસ્થા જાણો
મહાકુંભ મેળાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. આ સંગમ શહેર વિશ્વભરના ભક્તોને પૂરા ઉત્સાહ સાથે આવકારવા માટે તૈયાર થઇ રહ્યું છે. આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની સંભાવના છે, જેને ઘ્યાનમાં રાખીને મોટા પાયે તૈયારીઓ…
- નેશનલ

સુરતના યુવાનનું બેંગલોરમાં શંકાસ્પદ મોતઃ અકસ્માત, હત્યા કે આત્મહત્યા
સુરતઃ સુરતના પટેલ પરિવારના 29 વર્ષીય યુવાન પુત્રનું બેંગલોર આઈઆઈએમ ખાતે મોત થયાના દુઃખદ સમાચાર આવ્યા છે. યુવાનનું મોત ત્રીજા માળેથી નીચે પટકાવાથી થયું છે, આથી તેના મોત વિશે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…
- ટોપ ન્યૂઝ

આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે મંગળવારે બપોરે દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi assembly Election)ના કાર્યક્રમની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી કે એક જ તબક્કામાં મતદાન થશે, 5 ફેબ્રુઆરીમાં રોજ મતદાન થશે, જેનું પરિણામ 08…
- સ્પોર્ટસ

‘ભારતીય ટીમને ખરાબ પીચો પર રમવાની આદત…’ હરભજન સિંહે બુમરાહ અંગે પણ કહી મોટી વાત
મુંબઈ: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં ભારતીય ટીમને નિરાશાજનક હાર મળી. પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ (Indian Cricket Team) એક જ મેચ જીતી. આ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટર્સ ફ્લોપ રહ્યા, આ…









