- અમદાવાદ
ખ્યાતિ કાંડઃ સીઈઓ ચિરાગ રાજપૂત પ્રાઇવેટ તબીબોને ધમકાવતો, બીજો શું થયો ઘટસ્ફોટ
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના સીઇઓ ચિરાજ રાજપૂતની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ચિરાગે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે અને કાર્તિક પટેલ બંને નાની હૉસ્પિટલના તબીબોના માઇનસ પોઇન્ટ શોધીને ધમકી આપી દર્દીઓને તેમની હૉસ્પિટલમાં રિફર કરતા હતા. જો કોઇ…
- સ્પોર્ટસ
‘પ્રિય ક્રિકેટ, મને વધુ એક તક આપ’… આવું કહેનાર ભારતનો ટ્રિપલ સેન્ચુરિયન જબરદસ્ત ફોર્મમાં છે…
વડોદરા: ભારત વતી 2016-2017 દરમિયાન છ ટેસ્ટ રમનાર અને ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દર સેહવાગ પછીનો ભારતનો બીજો એકમાત્ર ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયર ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મેળવવા તત્પર છે. તેણે ‘એક્સ’ પર એક ટ્વીટમાં એટલું જ લખ્યું છે કે ‘પ્રિય ક્રિકેટ…
- નેશનલ
શેર બજારે રોકાણકારોની ઉતરાયણ બગાડી! બજાર ફરી તૂટ્યું, રૂપિયો પણ ગગડ્યો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે, ઉતરાયણના એક દિવસ પહેલા ભારતીય શેરબજારે ફરી રોકાણકારોને નિરાશ (Indian Stock Market Crash) કર્યા છે, આજે ફરી બજાર ઘટાડા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 843.67 પોઈન્ટ ઘટીને 76535.24 પર ખુલ્યો,…
- ભુજ
Tourism: ધોરડોમાં નીચે સફેદ રણ અને ઉપર રંગ-બે-રંગી આકાશઃ આજથી પતંગોત્સવની શરૂઆત
ભુજઃ Gujarat Tourismને વૈશ્વિક ખ્યાતિ અપાવવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા અલગ અલગ ઉત્સવો અને અવસરો ઊભા કર્યા હતા, તેમાના બે સૌથી વધારે લોકપ્રિય એવા કચ્છનો રણોત્સવ અને હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ છે. ઉતરાણ સમયે ગુજરાતમાં પતંગો ચગે…
- સ્પેશિયલ ફિચર્સ
Health Tips: શિયાળામાં તલ સો ટકા ફાયદો કરે છે, પણ તલ ખાવાની સાચી રીત જાણો છો?
શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ માનવામાં આવે છે. ખાસ કરીને મકરસંક્રાંતીમાં તલસાંકળી જેને મરાઠીમાં તિલગુડ કહેવામાં આવે છે તે ખાવા-ખવડાવવાનો ખાસ રિવાજ છે. જોક આખો શિયાળો તલનું તેલ, અને તલ લોકો વિવિધ વસ્તુઓમાં ખાય છે, પરંતુ તલ જો સ્વાસ્થ્ય માટે ખાવામાં…
- અમદાવાદ
ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? જુઓ પરેશ ગોસ્વામીએ શું કહ્યું
અમદાવાદઃ 14 જાન્યુઆરી 2025 ના રોજ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ છે. તેને ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને પવનની દિશા કેવી રહેશે જાણો તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. કેવો રહેશે પવન?પરેશ ગોસ્વામીએ…
- નેશનલ
‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો
દિલ્હી: વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ (Delhi assembly Election) ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(BJP) એક બીજા પર આકરા પ્રહારો કરી રહી છે. AAP વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શકુરબસ્તીની…
- ભુજ
આ કારણે જખૌ બંદર પર શ્વાન અને ગલુડિયા એસટી બસની આતુરતાથી જુએ છે રાહ
ભુજઃ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચ્છમાં પડી રહેલી ભારે ઠંડી વચ્ચે ખાલી પડેલા જખૌ બંદર અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનો ખોરાક વગર ટળવળી રહ્યાં છે. નવજાત ગલુડિયાઓના ટપોટપ મરવા લાગતાં આસપાસના ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો શ્વાનોની મદદ માટે દોડ્યા હતા.ગલુડિયાઓનો ભોગ ‘પારવો’…
- આમચી મુંબઈ
સોલાપુરમાં ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, એક પ્રવાસી ઘવાયો
મુંબઇઃ વંદે ભારત ટ્રેન દેશમાં ઘણી જ લોકપ્રિય થઇ ગઇ છે. લોકો આ ટ્રેનમાં પ્રવાસ કરવાનું ઘણું જ પસંદ કરે છે. દેશની અને ખાસ કરીને રેલવેની પ્રગતિની કેટલાક લોકોને ઘણી ઇર્ષ્યા થાય છે અને તેઓ અવારનવાર વંદે ભારત ટ્રેનો પર…