- સ્પેશિયલ ફિચર્સ
Health Tips: શિયાળામાં તલ સો ટકા ફાયદો કરે છે, પણ તલ ખાવાની સાચી રીત જાણો છો?
શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ માનવામાં આવે છે. ખાસ કરીને મકરસંક્રાંતીમાં તલસાંકળી જેને મરાઠીમાં તિલગુડ કહેવામાં આવે છે તે ખાવા-ખવડાવવાનો ખાસ રિવાજ છે. જોક આખો શિયાળો તલનું તેલ, અને તલ લોકો વિવિધ વસ્તુઓમાં ખાય છે, પરંતુ તલ જો સ્વાસ્થ્ય માટે ખાવામાં…
- અમદાવાદ
ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? જુઓ પરેશ ગોસ્વામીએ શું કહ્યું
અમદાવાદઃ 14 જાન્યુઆરી 2025 ના રોજ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ છે. તેને ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને પવનની દિશા કેવી રહેશે જાણો તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. કેવો રહેશે પવન?પરેશ ગોસ્વામીએ…
- નેશનલ
‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો
દિલ્હી: વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ (Delhi assembly Election) ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(BJP) એક બીજા પર આકરા પ્રહારો કરી રહી છે. AAP વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શકુરબસ્તીની…
- ભુજ
આ કારણે જખૌ બંદર પર શ્વાન અને ગલુડિયા એસટી બસની આતુરતાથી જુએ છે રાહ
ભુજઃ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચ્છમાં પડી રહેલી ભારે ઠંડી વચ્ચે ખાલી પડેલા જખૌ બંદર અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનો ખોરાક વગર ટળવળી રહ્યાં છે. નવજાત ગલુડિયાઓના ટપોટપ મરવા લાગતાં આસપાસના ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો શ્વાનોની મદદ માટે દોડ્યા હતા.ગલુડિયાઓનો ભોગ ‘પારવો’…
- આમચી મુંબઈ
સોલાપુરમાં ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, એક પ્રવાસી ઘવાયો
મુંબઇઃ વંદે ભારત ટ્રેન દેશમાં ઘણી જ લોકપ્રિય થઇ ગઇ છે. લોકો આ ટ્રેનમાં પ્રવાસ કરવાનું ઘણું જ પસંદ કરે છે. દેશની અને ખાસ કરીને રેલવેની પ્રગતિની કેટલાક લોકોને ઘણી ઇર્ષ્યા થાય છે અને તેઓ અવારનવાર વંદે ભારત ટ્રેનો પર…
- મનોરંજન
ધનશ્રી અને નતાશાના બચાવમાં કૂદી પડી હવે ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદને કોઇ ઓળખની જરૂર નથી. પોતાની અવનવી ફેશનથી તેણે ઇન્ટરનેટ સેન્સેશનનું બિરૂદ મેળવેલું છે. સામાન્ય લોકોનું તો મગજ પણ ના ચાલે એવી અનોખી રીતે તે સ્ટાઇલ કરતી હોય છે. સેલિબ્રિટીઓ પણ તેની સ્ટાઇલમાંથી પ્રેરણા લેતા હોય છે. ફેશનની સાથે…
- સ્પોર્ટસ
BCCI નવા ટેસ્ટ કેપ્ટનની શોધ કરી રહ્યું છે! મીટિંગમાં થયેલી ચર્ચા ફરી લીક થઇ
મુંબઈ: એક ક્રિકેટરના જીવનમાં કેવી રીતે ઉતારચઢાવ આવતા હોય છે, એ સમજાવ માટે રોહિત શર્માનું ઉદાહરણ લઇ શકાય છે. ICC T20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને વિજેતા બની હતી, આ સમયે તેને હીરો અને શ્રેષ્ઠ કેપ્ટન (Captain…
- નેશનલ
National Youth Dayની આજે કેમ ઉજવણી કરવામાં આવે છે, જાણો ઇતિહાસ?
નવી દિલ્હીઃ આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં 1984થી દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં અનેક કાર્યક્રમ યોજાય છે. સ્વામી વિવેકાનંદ યુવા શક્તિને…
- રાજકોટ
અમરેલી લેટર કાંડઃ પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરી, સાંસદ રૂપાલાનું મોટું નિવેદન
રાજકોટઃ અમરેલી લેટર કાંડ મુદ્દે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં પતંગોત્સવના ઉદ્ઘાટન બાદ તેમણે કહ્યું, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. એસપી દ્વારા કમિટી બનાવવામાં આવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે.…
- નેશનલ
Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીનો આજે જન્મદિવસ છે. 12 જાન્યુઆરી, 1972ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી છે. પ્રિયંકા ગાંધીએ બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે મેરેજ…