- નેશનલ
બિહારમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીની ગર્જના, કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડત ચાલુ જ રહેશે
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. પીએમ મોદીએ આ દરમિયાન કરકટમાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું…
- ઇન્ટરનેશનલ
‘નમાઝ પછી હુમલો કરવાના હતા, ત્યાં જ બ્રહ્મોસ ત્રાટકી!’ પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું
બાકુ: ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાના જવાબમાં સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના લશ્કરી એરબેઝન પર હુમલ કરીને ભારે નુકશાન પહોંચાડ્યું (India…
- IPL 2025
મુંબઈમાં રહેતા પંજાબ કિંગ્સના આ પ્લેયરે વર્લ્ડ રેકોર્ડ રચ્યો
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ ગુરુવારે અહીં આઈપીએલ (IPL-2025)ના પ્લે-ઑફની પ્રથમ મૅચ (કવૉલિફાયર-વન)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામે હારી ગઈ હતી, પરંતુ પંજાબના એક યુવાન ખેલાડીએ અનોખો વિશ્વ વિક્રમ રચ્યો હતો. 20 વર્ષનો ઓલરાઉન્ડર મુશીર ખાન વિશ્વનો એવો…
- ગીર સોમનાથ
Gujarat Tourism: દીવના દરિયામાં ન્હાવા જવાનો પ્લાનિંગ કરતા હો, તો પહેલા આ વાંચી લો
દીવઃ ગુજરાતીઓ વર્ષમાં બે વખત ફરવા જવાનો પ્લાન કરતો હોય છે. ખાસ કરીને દરિયાકાંઠે ફરવા જવાનો પ્લાન વધારે થતા હોય છે. પરંતુ દીવ જતા પ્રવાસીઓ માટે અત્યારે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યાં…
- નેશનલ
ક્રિપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકાર ગંભીર, લાવી શકે છે કાયદો
નવી દિલ્હી : ભારતમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી પછી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી અંગે મોટું પગલું ભરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર જૂન માસમાં ક્રિપ્ટો રોકાણકારો અને ક્રિપ્ટો સંપત્તિઓના રક્ષણ માટે પ્રસ્તાવિત પેપર જાહેર કરી શકે છે. આ…
- ભુજ
ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાના ૧૩ બચ્ચાંને વન વિભાગે સુરક્ષિત રીતે માંડવીના સમુદ્રમાં પરત છોડ્યા
ભુજ: રણપ્રદેશ કચ્છના બંદરીય માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થથી ત્રગડી વચ્ચેના સમુદ્રી કિનારા પાસે ઓલિવ રિડલે પ્રજાતિની માદા કાચબાએ બે અલગ સ્થળે રેતીમાં માળા બનાવી અગાઉ મુકેલા ઈંડામાંથી તાજેતરમાં થયેલા ૧૩ જેટલા સ્વસ્થ નવજાત બચ્ચાંઓની સ્થાનિક વન વિભાગના કર્મચારીઓએ લીધેલી સંભાળ…
- નેશનલ
અંકિતા ભંડારી હત્યા કેસ: 3 વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો, ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
દેહરાદુન: વર્ષ 2022માં ઉત્તરાખંડમાં બનેલા અંકિતા ભંડારી હત્યા કેસ(Ankita Bhandari murder case)માં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોટદ્વારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આજે 30 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત…