- નેશનલ
જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે પૂરતા પુરાવા; તપાસ સમિતિએ રીપોર્ટ રજુ કર્યો
નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી (Impeachment of Justice Varma)કરી રહી છે. અગાઉ જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં હતાં, માર્ચ મહિનામાં તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાંથી…
- નેશનલ
એક તો પ્લેનક્રેશ અને બીજું વિશ્વમાં ફેલાયેલી અશાંતિઃ એર ઈન્ડિયાએ કરવો પડ્યો આ નિર્ણય, યાત્રીઓ માટે મુસિબત
નવી દિલ્હી: એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15% કાપની જાહેરાત કરી છે, ઉલ્લેખનીય છે કે આ નિર્ણય જુલાઈના મધ્ય ભાગ સુધી વાઈડ બોડી વિમાનો પર લાગુ રહેશે. આ નિર્ણય 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ લેવાયો છે. એરલાઈનનો…
- લાડકી
લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?
પ્રજ્ઞા વશી કવિતા કરવાથી શું થાય? આમ જુઓ તો કશું ન થાય અને આમ જુઓ તો ઘણું બધું થાય. જો કે આ બાબતે આપ કવિશ્રી જયંત પાઠકની કવિતા વાંચી શકો છો. આમ છતાં, આ પ્રશ્ન ઘણો ગહન તો ખરો જ.…
- મનોરંજન
અક્ષયની ફિલ્મ બજેટ જેટલી પણ કમાણી નહીં કરે
બોલિવુડના સુપરસ્ટારની એક ટીમ સાથે હાઉસફુલ 5 (Housefull 5) બનાવવામાં આવી છે. મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 બોલિવુડની સૌથી મોંઘી કોમેડી ફિલ્મ છે. હાઉસફુલ 5 ફિલ્મ માટે 240 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાઉસફુલ 5માં અક્ષય…
- ભુજ
ભુજમાં હિટ એન્ડ રન: પૂરપાટ કારે 4 શ્રમજીવીને કચડ્યા, પોલીસ કારચાલકની શોધમાં
ભુજઃ ભુજમાં રેલવે સ્ટેશન નજીક એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રેલવે સ્ટેશન નજીક એક ઝાર નીચે બેઠેલા 4 લોકોને કાર ચાલકે કચડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટે આવતી કારએ 2 બાળકો સહિત અમદાવાદનાં શ્રમજીવી પરિવારનાં…
- અમદાવાદ
સિવિલ હોસ્પિટલ DNA ટેસ્ટ શરૂ: પ્લેન ક્રેશના મૃતકોના સંબંધીઓ માટે ખાસ વ્યવસ્થા
અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડીયાની ફ્લાઈટ નંબર AI 171 ટેક ઓફ સમયે ક્રેશ થઇ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોની ઓળખ માટે મૃતકોના સગા સબંધીઓના DNA ટેસ્ટ લેવાની કામગીરી ચાલી રહી છે.…
- અમદાવાદ
પ્લેન ક્રેશનો જીવતો સાક્ષી: વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી, જુઓ વીડિયો
અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માત્ર એક પ્રવાસી જીવતો રહ્યોસ, જ્યારે બાકી દરેક જીવતા ભડથું થઈ ગયાં હતાં. આ વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વાસ કુમાર એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ સાથે…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાક હતી
અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો છે અને 1988ની ભયંકર વિમાન દુર્ઘટનાની યાદો તાજી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ…