- ભુજ
શ્વાનના હત્યારા પકડાયાઃ સીસીટીવી કેમરાની મદદથી ભુજ પોલીસની સરાહનીય કામગીરી
ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં કચરાપેટીમાં બેદરકારીપૂર્વક ફેંકી દીધેલા વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજીને બચકું ભરવા જતાં પાંચ ગલુડિયાંની માતા એવી માદા શ્વાનનું દર્દનાક મોત નીપજાવવા સબબ ભુજ એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ…
- મનોરંજન
સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?
મુંબઇઃ સૈફ અલી ખાન હુમલા કેસમાં સતત નવા અપડેટ આવી રહ્યા છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે પોતાના ઘરે પરત ફર્યો છે, પરંતુ આ કેસમાં આરોપી અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે…
- નેશનલ
અંતરિક્ષમાં જોવા મળી મહાકુંભની ભવ્યતા, ISROએ જારી કરી સેટેલાઇટ તસવીરો
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડો મહાકુંભ ચાલી રહ્યો છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરો દ્વારા ઉપગ્રહની મદદથી મહાકુંભની તસવીરો લેવામાં આવી છે, જેમાં આ મહાકુંભની ભવ્યતા અને દિવ્યતાના દર્શન થઈ રહ્યા છે. તસવીરોમાં મહાકુંભ મેળા માટે બનાવવામાં…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ પાઠવી; જાણો શું કહ્યું
નવી દિલ્હી: આજે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી (Subhash Chandra Bose birth anniversary) છે, આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડા પ્રધાન મોદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી…
- મનોરંજન
કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો
મુંબઈઃ કૉમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્માને(kapil sharma)બુધવારે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જોકે માત્ર કપિલને જ નહીં બોલિવૂડના અન્ય ત્રણ જાણીતા ચહેરાને પણ ધમકીનો મેઈલ મળ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલ મુજબ કપિલ શર્મા સહિત રાજપાલ યાદવ, રેમો ડિસોઝા…
- અમદાવાદ
કોલ્ડપ્લેનો ક્રેઝઃ ગુજરાત નહીં આ રાજ્યમાંથી સૌથી વધુ ટિકિટ થઈ બુક
અમદાવાદઃ કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇ માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બુક માય શોના આંકડા પ્રમાણે કુલ 1,87,000થી વધુ ટિકિટ બુક થઈ છે. જેમાં મહારાષ્ટ્ર મોખરે છે.…
- મહારાષ્ટ્ર
જળગાંવમાં ટ્રેન દુર્ઘટનાઃ ચાવાળાએ કહ્યું કે ટ્રેનમાં આગ લાગી ને બધા કૂદી પડ્યા, બધા મૃતકો પરપ્રાંતીય
મુંબઇઃ ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં બુધવારે સાંજે ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાને કારણે ડરના માર્યા પ્રવાસીઓ ટ્રેનમાંથી કૂદી પડતા બાજુના ટ્રેક પર સામેથી આવતી ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. આ બધા મૃતકો પરપ્રાંતિય છે, જેમાંથી કેટલાકની ઓળખ થવાની હજી બાકી…
- સુરત
વાલી ફી ભરી ન શકતા હોવાથી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા કે પછી કારણ કંઈક અલગ
સુરતઃ વાતો તો આકાશ આંબવાની પણ ધરતી પર પગ મૂકવાનું અઘરું બની ગયું છે. ચારેતરફ મોંઘવારીથી ઘેરાયેલા એક માતા-પિતા માટે તો હાલમાં ધરતી ફાટે તો સમાઈ જઈએ તેવી સ્થિતિ છે. આ કમનસીબ માતા-પિતા પોતાની દીકરીની સ્કૂલ ફી ભરી ન શકયા…
- તરોતાઝા
NPSમાં એસેટ એલોકેશનની પસંદગી
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતાNPS એટલે કે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ વિશે આપે આ અગાઉની મારી કૉલમમાં જાણ્યું. એ જ વિશે આગળ વધારીએ. આ યોજના હેઠળ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની તક મળે છે અને સાથે સાથે તમે કઈ કઈ એસેટમાં…
- અમદાવાદ
Breaking News: આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭…