- ટોપ ન્યૂઝ
વીસ વર્ષના લગ્નજીવન બાદ હવે આ ધુરંધર ક્રિકેટર છુટાછેડા લેશે?
ફિલ્મજગતની હસ્તીઓ બાદ હવે ક્રિકેટજગતમાં પણ પતિ-પત્ની વચ્ચેના વિખવાદોના સમાચારો વધતા જાય છે. યુવાન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રીના કડવા સંબંધોના અહેવાલો આવી જ રહ્યા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન વિરેન્દ્ર સહેવાગના છુટ્ટાછેડાની ચર્ચાએ સૌને ચોંકાવી દીધા…
- ટોપ ન્યૂઝ
‘સૈફ અલી ખાન પર હુમલો કરનાર મારો દીકરો નથી…’ આરોપીના પિતાનો દાવો
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેમના ઘરમાં એક હુમલાખોરે છરી વડે હુમલો કરતા ખળભળાટ મચી (Attack on Saif Ali Khan) ગયો હતો, ઈલાજ માટે સૈફને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સૈફને હોસ્પિટલમાંથી રજા તો આપી દેવામાં આવી…
- સ્પોર્ટસ
ક્રિસ માર્ટિને સચિન તેંડુલકર ફાઉન્ડેશનની પાર્ટીમાં હાજરી આપી, કાર્યોના વખાણ કર્યા
મુંબઈ: ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાંના એક સચિન તેંડુલકરે સ્થાપેલા ફાઉન્ડેશનની 5મી વર્ષગાંઠની મુંબઈમાં ભવ્ય ઉજવણી (STP foundation 5th Anniversary) કરવામાં આવી. સચિન તેંડુલકર ફાઉન્ડેશન (STF)ની વર્ષગાંઠની ઉજવણીમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ દરમિયાન બેન્ડ કોલ્ડપ્લેના…
- નેશનલ
US-INDIA: અમેરિકામાં રહેતા ‘ગેરકાયદે ભારતીયો’ને વતન પાછા લાવવા સરકાર તૈયાર
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સત્તામાં આવતાની સાથે જ ગેરકાયદે અમેરિકામાં વસતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે, જેના કારણે અમેરિકામાં ગેરકાયદે રહેતા (જેમના વિઝાના દસ્તાવેજો પુરા નથી) લોકો ભયમાં મુકાયા છે. આ લોકોએ કાયદાકીય વિકલ્પોનો આશરો લેવાનું શરૂ કર્યું…
- મનોરંજન
સૈફના હુમલાને નાટક કહેનારાઓને પૂજા ભટ્ટનો જડબાતોબ જવાબઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું
સૈફ અલી ખાનના ઘરે 16મી જાન્યુઆરીની ઘટનાએ છેલ્લા બે-ત્રણ દિવસથી નવો જ વળાંક લીધો છે. પાંચ દિવસ બાદ લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી બહાર નીકળતા સમયે સૈફની ફીટનેસ અને પ્લીઝન્ટ લૂક જોઈ મહારાષ્ટ્રના શાસક પક્ષના બે નેતાઓએ હુમલા મામલે શંકા વ્યક્ત…
- અમદાવાદ
અમિત શાહ આ તારીખે કરશે મહાકુંભમાં સ્નાન, ગુજરાતીઓને કુંભદર્શનની કરી અપીલ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 200 થી વધુ સેવા કરનારી સંસ્થાઓ એક મંચ પર ભેગી થઈ છે. આપણા ભારતીય મૂલ્યોને સાચવવાનું કામ આપણી…
- આમચી મુંબઈ
ઘર ખરીદતા પૂર્વે MAHARERA ની માર્ગદર્શિકા વાંચો, અમલ કરશો તો છેતરપિંડીથી બચશો!
મુંબઇઃ દેશમાં મોટાભાગના લોકો તેમની જીવનભરની કમાણીનો ઉપયોગ ઘર ખરીદવામાં કરતા હોય છે પરંતુ ઘર ખરીદવામાં પણ ઘણી સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. ઘર ખરીદનારાઓને છેતરપિંડીથી બચાવવા સરકારી એજન્સી મહારેરા ઘણી એક્ટિવ છે.…
- અમદાવાદ
ગુજરાત ભાજપના નેતાઓમાં અસંતોષના એંધાણ, પક્ષપલટું નેતાઓએ બળતામાં ઘી હોમ્યું!
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે ગુજરાતમાં ભાજપના કેટલાક નેતાઓમાં અસંતોષ છે, જેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર જોવા મળી…
- મનોરંજન
લાલ જોડામાં દુલ્હન જેવી લાગતી રશ્મિકા લંગડાતા આવી સ્ટેજ પર, પણ ફેન્સને તો વિકી ગમી ગયો, કેમ?
એનિમલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી સાઉથની હીરોઈન રશ્મિકા મંદાના તેની પુષ્પા-2 ધ રૂલની સફળતાને માણી રહી હતી ત્યાં જ તેની માથે ઉપાધિ આવી. જીમમાં કસરત કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં ફિલ્મ…