- શેર બજાર
શેરબજાર ફરી ધોવાણ તરફ: જાણો નિફ્ટી કેમ 23000ની નીચે ખાબક્યો?
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી 50, સોમવારે સતત બીજા સત્રમાં નીચા મથાળે ખુલ્યા અને માહોલ મંદીનો છે. જોકે એની પાછળ બજેટ નહિ, પરંતુ નબળા કોર્પોરેટ પરિણામની ચિંતા, યુએસ વેપાર નીતિમાં અનિશ્ચિતતા અને વિદેશી ફંડની સતત વેચવાલીના પ્રવાહને કારણે સર્જાયેલું દબાણ…
- આમચી મુંબઈ
DCM એકનાથ શિંદેનો દયાવાન ચહેરો ફરી દેખાયોઃ પોતાની કારનો કાફલો અધવચ્ચે રોકી ને…
મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં જ માનવીય સંવેદનશીલતા અને નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરી એકવાર તેઓ ઘાયલ માનવીની મદદથી દોડી આવ્યા હતા અને લોકોને તેમની કરુણા અને ભલાઈનો પરિચય આપ્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર તેમની…
- નેશનલ
Third-Party Insurance નહીં હોય તો પેટ્રોલ-ડિઝલ પણ નહીં મળે! સરકાર લાવી શકે છે કડક નિયમ
નવી દિલ્હી: સરકારે વાહનચાલકો માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા છે, જો પેપર સાથે ના હોય તો પોલીસ દંડ વસુલી શકે છે. હવે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેના નિયમો વધુ કડક બની શકે છે. અહેવાલ મુજબ હવે પેટ્રોલ-ડિઝલ પુરાવવા, FASTag…
- મહારાષ્ટ્ર
નાંદેડમાં પ્રસાદ ખાધા બાદ બાવન ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર, ચારની હાલત ગંભીર
નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લાના માહુર શહેરમાં તીર્થયાત્રા દરમિયાન પ્રસાદ ખાધા બાદ બાવન ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર થવાથી ખળભળાટ મચી ગયો હતો. આ બાવન લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ…
- નેશનલ
આ તારીખથી ઉત્તરાખંડમાં UCC લાગુ થશે, વડા પ્રધાનની મુલાકાત પહેલા મોટી જાહેરાત
દેહરાદુન: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કોડ અંગે દેશમાં લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં UCC લાગુ કરવા વચન આપ્યું છે. એવામાં ઉત્તરાખંડ સરકારે આ દિશામાં આગેવાની લીધી છે, રાજ્ય સરકારે UCC લાગુ કરવાની જાહેરાત (UCC in…
- ઇન્ટરનેશનલ
યુએસ ઇઝરાયલને વધુ ઘાતક બોમ્બ સપ્લાય કરશે; ટ્રમ્પે બાઈડેનનો આદેશ ઉલટાવ્યો
વોશિગ્ટન: ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હાલ શાંત થઇ ગયું છે, બંને પક્ષો કામચલાઉ યુદ્ધ વિરામ માટે (Israel-Hamas Ceasefire deal)સહમત થયા છે. અહેવાલ મુજબ, યુદ્ધ વિરામ કરાર છતાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન પર છૂટક હુમલા કરી પેલેસ્ટીનીયન નાગરીકોના…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ પદ્ધતિ, આગામી સપ્તાહે ઉમેદવારોના નામ થશે જાહેર
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે. આ દરમિયાન ભાજપ દ્વારા અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી…
- નેશનલ
પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
પ્રયાગરાજમાં સદીનો મહામેળો અને આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ આસ્થાના મેળામાં રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને ત્રિવેણીસંગમમાં ડુબકી લગાવી પાવન થઈ રહ્યા છે. આધ્યાત્મિક મહાકુંભમાં આજે જયોતિષ મહાકુંભનું પણ આયોજન…
- અમદાવાદ
GSRTC Maha Kumbh Volvo bus સર્વિસને બહોળો પ્રતિસાદ; કલાકોમાં જ બુકિંગ ફૂલ થઈ ગયું
અમદાવાદ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી વિશાળ માનવ મેળાવડા એવા મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે, દર રોજ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત પહોંચી ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજ જતી ટ્રેન અને ફ્લાઈટ્સ લગભગ ફૂલ થઇ ગઈ છે, હજુ પણ બુકિંગ…