- નેશનલ
રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
હૈદરાબાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત ઘણા વિપક્ષી નેતાઓ ઘણા સમયથી જાતી આધારિત વસ્તી ગણતરી કરાવવા કેન્દ્ર સરકાર પાસે માંગ (Cast Based census) કરી રહ્યા છે. એવામાં તેલંગાણામાં જાતિ આધારે કરવામાં આવેલા સર્વેક્ષણનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રીપોર્ટ…
- ધર્મતેજ
વિશેષ : ત્યાગ, બલિદાન ને પરાક્રમનો ત્રિવેણી સંગમ એટલે સનાતન ધર્મના અખાડા
– રાજેશ યાજ્ઞિકસૂર્યના ઉત્તરાયણ સાથે જ તીર્થરાજ કહેવાતા પ્રયાગરાજમાં 144 વર્ષમાં એકવાર થતો મહાકુંભ આરંભ થઈ ગયો છે. મહાકુંભનો શુભારંભ સંન્યાસીઓના છાવણી પ્રવેશ સાથે થયો ગણાય છે અને જ્યારે નાગા સાધુઓના અખાડા રાજસી સ્નાન કરે ત્યારથી પવિત્ર સ્નાન કરવાની શુભ…
- સ્પેશિયલ ફિચર્સ
મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું
એક સમયે ટૉપલેસ પોસ્ટર આપીને હંગામો મચાવી દેનાર અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં સન્યાસી બનીને પણ વિવાદોમાં સપડાઈ છે. મમતા કુલકર્ણી અમેરિકાથી પાછા ફર્યા બાદ સમાચારોમાં ચમકી રહી છે અને હવે તેણે કુંભમેળામાં સત્તાવાર રીતે સન્યાસ ધારણ કરી લેતા તે ચર્ચાનું…
- ટોપ ન્યૂઝ
મંત્રાલયમાં સુરક્ષા અને પારદર્શિતા માટે સરકારે લીધો નિર્ણય, FRS સિસ્ટમ કરી લાગુ
મુંબઇઃ મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેમાં પ્રવેશ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેનું હવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પાલન કરવાનું ફરજિયાત બન્યું છે. મંત્રાલયમાં હવે પ્રવેશ માટે FRS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ ટેકનોલોજીને કારણે મંત્રાલયની સુરક્ષામાં…
- શેર બજાર
સેબીને મળશે નવા ચીફઃ નાણા મંત્રાલય કરી રહ્યું છે આ તૈયારી
મુંબઇ: કેન્દ્રીય નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(સેબી)ના ચેરપર્સન માટે અરજીઓ મંગાવી છે. 17 ફેબ્રુઆરી સુધી સેબીના ચેરપર્સન પદ માટે અરજી કરી શકાશે. વર્તમાન સેબી ચેરપર્સન માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિન્ડનબર્ગના…
- નેશનલ
લાંબા બજેટનો રેકોર્ડ બનાવનારા નિર્મલા સિતારમનના બજેટનો સમયગાળો કેમ ઘટતો જાય છે
નવી દિલ્હીઃ નિર્મલા સિતારમને આજે આઠમાં કેન્દ્રીય બજેટની વિવિધ જોગવાઈઓની જાહેરાત કરી ત્યારે તેમની સાડી અને તેમના બજેટ પર્સ સિવાય જે વાત ચર્ચાનો વિષય બની તે તેમના ભાષણી અવધી છે. સિતારામન લાંબા બજેટ ભાષણ માટે જાણીતાં છે, પરંતુ આજે તેમણે…
- નેશનલ
પીએમ મોદીએ બજેટ બાદ નિર્મલા સીતારામનને શું કહ્યું? જાણો માયાવતીથી લઈ અમિત શાહની પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરી હતી. આ બજેટમાં મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપવામાં આવી હતી. 12 લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવી છે.…
- નેશનલ
બજેટમાં UDAN યોજનાની જાહેરાત, 120 શહેરોમાં ફલાઇટ સેવા શરૂ થશે
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સતત તેમનું આઠમો બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં તેમણે UDAN યોજના પર મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આ નવા ડેસ્ટિનેશનોથી ચાર કરોડ વધારાના…