- મનોરંજન
Aishwarya-Abhishekના સંબંધોનું સત્ય આજે થશે ઉજાગર? Amitabh Bachchan બર્થડે પર થયા ઈમોશનલ…
છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લઈ રહ્યા છે એવા અહેવાલો સામે આવતા રહે છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેકે કંઈ કહ્યું નથી અને…
- વેપાર
ટ્રેડ વોરની ભીતિને લઈ વૈશ્વિક સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાના લીધેલા નિર્ણયની સામે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે 10થી 15 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેતા ભવિષ્યમાં વેપાર યુદ્ધ અથવા તો ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ સપાટી…
- ભુજ
કચ્છના શ્વેત રણ અને રોડ ટુ હેવન પર એડવેન્ચર રાઈડ કરી બાઇક રાઇડર્સે
ભુજ: અમેરિકા અને યુરોપના દેશોની જેમ ભારતમાં પણ છેલ્લા એક દાયકામાં એડવેન્ચર મોટરસાઇક્લિંગ કલ્ચર વધ્યું છે. ખાસ કરીને કાશ્મીર, લેહ-લડાખ, સિક્કિમ, જોજીલા પાસ જેવા પહાડી વિસ્તારો પ્રત્યે બાઈકર્સમાં ક્રેઝ વધ્યો છે. અફાટ રણ અને વિશાળ સમુદ્ર કિનારા ધરાવતા કચ્છમાં પણ…
- નેશનલ
આજે 33 ગુજરાતીઓ ભારત પાછા ફરશેઃ ડંકી રૂટથી ગયા હતા અમેરિકા
અમદાવાદઃ લૉન લઈને, દેવું કરીને, સંબંધી-મિત્રોને ખોટું બોલીને કેટલાય સપના લઈને અમેરિકા ગયેલા 250 ભારતીયનો પહેલો કાફલો લગભગ 1 વાગ્યા આસપાસ ભારત આવશે ત્યારે તેમાં 33 ગુજરાતી પણ હશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે તરખાટ મચાવ્યો છે, તેનો ભોગ…
- નેશનલ
Delhi Assembly election: 11 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન, ઉપરાષ્ટ્રપતિ અને CJIએ કર્યું મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરુ(Delhi Assembly election Voting) થઇ ગયું છે, મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 20 ટકા મતદાન નોંધાયું છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો…
- નેશનલ
દેશમાં માંસાહાર પર લાગે પ્રતિબંધ, UCCના સમર્થનમાં આવ્યા શત્રુધ્ન સિંહા
નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ શત્રુધ્ન સિંહાએ પોતાના એક નિવેદનથી દેશની જનતાને ચોકાવી દીધી છે. તેમણે સમાન નાગરિક ધારા એટલે કે (UCC – યુનિફોર્મ સિવિલ કોડ)ની હિમાયત કરી છે અને કહ્યું છે કે તેનો દેશભરમાં અમલ થવો જોઈએ. તેમણે ઉત્તરાખંડમાં…
- ઇન્ટરનેશનલ
મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાનનું નિધન
લિસ્બનઃ 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક નેતા બનેલા કરીમ આગાખાનનું મંગળવાર 4 ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમણે મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલ અને…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : પ્રેમ- મોસમની અનોખી વાત: અમારૂશતકમ
દેવલ શાસ્ત્રી ભારતીય સાહિત્ય પરંપરામાં ધર્મ- અર્થ અને મોક્ષની વિભાવના સાથે કામને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે વિષય પર આધુનિક કહેવાતો ભારતીય સમાજ બોલતાં પહેલાં વિચાર કરતો હોય છે એ કામ' પર ભારતમાં અદભુત સાહિત્ય સર્જન થયું છે.…
- નેશનલ
વેલેન્ટાઇન વીકમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર રેલાશે શરણાઇના સૂર, જાણો કોનો છે સ્વયંવર
આઝાદી પછી પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઈના સૂર ગુંજી ઉઠશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં તૈનાત પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ અધિકારી અવનેશસિંહને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂનમના…