- અમદાવાદ
કોંગ્રેસમાં ભડકો! જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું “રાહુલ જીનું તો માનો….”
અમદાવાદ: અમરેલીમાં દલિત યુવાનની હત્યાની ઘટના બાદ તે ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. કોંગ્રેસના નેતાઓની ઢીલી કામગીરીથી કોંગ્રેસ પક્ષથી નારાજ થયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ…
- રાજકોટ
રાજકોટમાં શનિવારે કોરોનાના 8 કેસ નોંધાયા, જાણો શહેરમાં કુલ કેટલા છે કેસ
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે 8 કેસ નોંધાયા હતા. આજના 8 નવા કેસમાં 4 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે, જે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી નોંધાયા છે. શહેરમાં કુલ કેસનો આંકડો 32…
- સ્પેશિયલ ફિચર્સ
આંખની રોશની તેજ કરવા માટે આ સુપરફૂડ્સનો રોજ કરો ઉપયોગઃ જૂઓ ચમત્કાર
આંખને શરીરનું રતન કહેવામાં આવે છે. દુનિયાને જોવા માટે જે સૌથી વધારે જરૂરી છે તે આંખની રોશની જો ઝાંખી પડી જાય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે. આજના સમયમાં સ્ક્રીનટાઈમ વધી ગયો હોવાથી નાના બાળકથી લઈ સૌ…
- જામનગર
જામનગરમાં ડિમોલિશનનો વિરોધ કરતાં કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 લોકોની અટકાયત
જામનગરઃ જામનગરમાં શનિવારે મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગરના સ્વામિનારાયણ નગર અને મધુવન સોસાયટીમાં તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન 10 જેસીબી અને 6 ટ્રેક્ટર સહિત 1 હિટાચી મશીનની મદદથી ગેરકાયદે બાંધકામ…
- ઇન્ટરનેશનલ
જાપાનના હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો ટળ્યો, આફ્ટરશોક્સની હારમાળા!
ટોક્યો: પૂર્વ એશિયાના દેશ મ્યાનમાર અને થાઈલેન્ડમાં માર્ચ મહિને આવેલા વિનાશકારી ભૂકંપ બાદ જાપાનના ઉત્તરીય ટાપુ હોકાઈડોના કુશિરો કિનારે શનિવારે બપોરે 2:07 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન એજન્સી (JMA) અનુસાર, આ ભૂકંપ 20 કિલોમીટર (12 માઇલ) ની…
- IPL 2025
ત્રણ-ત્રણ કૅચ છોડો પછી ક્યાંથી જીતાયઃ શુભમન ગિલ
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): ભૂતકાળમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) વતી રમી ચૂકેલા અને આઇપીએલની આ સીઝન માટે ગુજરાત ટાઇટન્સ (GT)ના ફ્રૅન્ચાઇઝીએ 2.40 કરોડ રૂપિયામાં ખરીદેલા સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર જેરાલ્ડ કૉએટઝી પહેલાં તો એમઆઇની ઇનિંગ્સમાં ખર્ચાળ બન્યો અને પછી શ્રીલંકન વિકેટકીપર કુસાલ…
- નેશનલ
સાવરકર માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી; સાવરકરના પૌત્રની વંશાવળીની માંગી હતી માહિતી
નવી દિલ્હી: વીર સાવરકર સાથે જોડાયેલા કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કરેલી અરજીના કેસમાં પુણેની એક અદાલતે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે વી. ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરની માતાની વંશાવળી (maternal lineage) સંબંધિત માહિતી માંગી હતી. આ મામલો…
- IPL 2025
સફાળા જાગેલા રાજ કુન્દ્રાએ ફૂંફાડો માર્યો, આ તારીખે આરઆરના પ્રમોટરને ઉઘાડા પાડશે
નવી દિલ્હીઃ બૉલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન-પતિ અને આઇપીએલના ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સ (RR)ના ભૂતપૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રા (RAJ KUNDRA) અચાનક ન્યૂઝમાં ચમકી ગયા છે. કુન્દ્રાએ એવો દાવો કર્યો છે કે તેઓ બે જ દિવસમાં એક સનસનાટીભરી વાત જાહેરમાં લાવશે.કુન્દ્રાએ સોશિયલ…
- નેશનલ
ભારતીય પાસપોર્ટમાં થશે પાંચ મહત્ત્વના સુધારા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આધારકાર્ડ, પેનકાર્ડ, વોટરઆઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત પાસપોર્ટ એવા મહત્વના દસ્તાવેજો છે કે જે ભારતીય નાગરિકત્વના પ્રમાણ આપતા દસ્તાવેજો છે. જો તમે પણ પાસપોર્ટ માટે એપ્લાય કરવાના છો કે તમારી પાસે પણ પાસપોર્ટ છે તો આ સમાચાર તમારા માટે જ…